Latest Post

અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત ‘મજબૂરીમાં બધું કરવું પડે,ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો’, VIDEO:’રૂ.3 વધારો કે રૂ.5 અમારો તો મરો જ છે’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું? અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બનેલી દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકની લેખિત રજૂઆત 19 મે બાદ 15 મનપામાં મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાતની શક્યતા:ચૂંટણી રિઝલ્ટના 15 દિવસ બાદ પણ પદાધિકારીઓ નક્કી નહીં; કોકડું વધુ ગૂંચવાયું

ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા આયોજિત કિસાન અધિકાર જન જાગૃતિ અભિયાન નું રથયાત્રા આજે લાભ પાંચમ તારીખ 26 10 2025 થી શરૂઆત..

ભચાઉ તાલુકાના કુંજીસર ગામથી શરૂઆત થઈ કુંજીસર બંદડી અમરસર નેર કડોલ કંથકોટ તોરણીયા લખપત અને આધોઈ મધ્ય મોટી સભાઓનું આયોજન થયું જેમાં સમગ્ર તાલુકામાંથી અને વિવિધ ગામડાઓના ખેડૂતો હાજર રહ્યા…

સાંતલપુર માં સરપંચની ચૂંટણીની અદાવત રાખીને લોખંડની પાઇપ અને લાકડીઓથી હુમલો : બે ઈસમને ગંભીર ઈજાઓ

સાંતલપુર તાલુકામાં સરપંચની ચૂંટણીની જૂની અદાવત રાખીને બે ઈસમ પર લોખંડની પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં ઈસબભાઈ ઉર્ફે ઈકલાબભાઈ મલુભાઈ (ઉંમર…

આજથી ૭૭ દિવસ પહેલા જાફરાબાદના કડીયાળી ગામ નજીક (ખાડી) માંથી મળેલ માનવ કંકાલ નો ભેદ ઉકેલાયો. 

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બંધારડા ગામના જીવીબેન રામભાઈ બાબરીયા ઉંમર વર્ષ ૮૦ તારીખ ૮/૮/૨૦૨૫ ના રોજ બંધારડા ગામેથી સમઢીયાળા ગામે બેંકમાં પૈસા ઉપાડી બેડીયા ગામ સુધી રિક્ષામાં આવેલ…

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવશે:31મીએ સુરેન્દ્રનગરના લીંબડીમાં ખેડૂત મહાપંચાયત, કડદા પ્રથા નાબૂદ કરવા મુદ્દે આપ લડી લેવાના મૂડમાં

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે. રાજ્યની APMCમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની મહાપંચાયત યોજવા જઈ રહી…

જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી

Jamnagar News: જામનગર શહેરના અપનાબજાર જેવા અત્યંત ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે તેવી એક અધમ ઘટના સામે આવી છે. એક આધેડ શખસ જાહેરમાં માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરતો કેમેરામાં…

ઊંઝાના સ્થાનિક તંત્રથી વર્ષોથી 11 ગરનાળાના રસ્તાનું યોગ્ય સમારકામનો પ્રશ્ન નઝર અંદાઝ કરવાથી લોકોની થતી હેરાનગતિ માટે જવાબદાર કોણ??

ગઈ કાલના સામાન્ય વરસાદમાં પણ નાળામાં પાણી ભરાઈ જવાથી રસ્તો તુરંત બંધ થઇ ગયો. હવે છેલ્લે કીચડ ને પણ સુકાતા અને રસ્તો ખુલતા કદાચ 15 દિવસ થશે. ચોમાસામાં આ રસ્તો…

રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં યુવકને માર મારી તેની વિડીયોગ્રાફી કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા ઇસમોને પકડી પાડતી રાધનપુર પોલીસ

ગઇ તા.૨૪/૧૦/૨૦૨૫ ના રોજ રાધનપુર તાલુકાના ડામરકા ગામના પ્રભુભાઈ તુલસીભાઈ ઠાકોર પોતાનું મોટરસાયકલ લઈ સરદારપુરા ગામ પાસેના રોડ પરથી પસાર થઈ રહેલા હતા તે દરમિયાન અજાણ્યા માણસો સાથે અચાનક બોલાચાલી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!