Latest Post

અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત ‘મજબૂરીમાં બધું કરવું પડે,ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો’, VIDEO:’રૂ.3 વધારો કે રૂ.5 અમારો તો મરો જ છે’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું? અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બનેલી દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકની લેખિત રજૂઆત 19 મે બાદ 15 મનપામાં મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાતની શક્યતા:ચૂંટણી રિઝલ્ટના 15 દિવસ બાદ પણ પદાધિકારીઓ નક્કી નહીં; કોકડું વધુ ગૂંચવાયું

ગુજરાતના ધારાસભ્યોને બખ્ખાં, ગાંધીનગરમાં 220 કરોડના ફાઈવ સ્ટાર સુવિધાવાળા ફ્લેટ મળશે

Gujarat News: નવા મંત્રીમંડળના પુન:ગઠન બાદ પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા આવાસ ખુલ્લા મૂકવા તૈયારીઓ કરાઈ છે. 220 કરોડના ખર્ચે મોર્ડન અને લક્ઝુરિયસ ફલેટ્ તૈયાર કરાયાં છે. સંભવિત 23 ઓક્ટોબરે…

રાજકોટમાં દિવાળીએ ખૂનની હોળી 2 સગા ભાઇ સહિત 3ની હત્યા

વાહન અથડાવવા જેવી નજીવી બાબતે દિવાળીનું પર્વ રક્તરંજિત બન્યું : બંને પક્ષના કુલ 3 ઘાયલઃ 2 ભાઇની હત્યા કરનાર 4 આરોપીઓ સકંજામાં રાજકોટ, : રાજકોટમાં દિવાળીનું પર્વ રક્તરંજીત બન્યું છે.…

કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનું વતનમાં ભવ્ય સ્વાગત:ચેતવણી આપતા કહ્યું-‘ગેરરીતિ કે ડુપ્લીકેશન કરનાર છૂટી નહીં શકે, જરૂર પડશે તો નવો કાયદો લવાશે’

ગત 17 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં જીતુ વાઘાણીને કેબિનેટ કક્ષાના કૃષિ અને પશુપાલન મંત્રી બનાવવામાં આવ્યો છે. ફરીવાર મંત્રી બનતા ભાવનગર શહેરની…

ભારે વરસાદથી નુકસાન પામેલા ખેડૂતો માટે રાજ્ય સરકારનું ₹947 કરોડનું સહાય પેકેજ જાહેર

ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે પાકને મોટાપાયે નુકસાન થતા રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપતા કુલ ₹947 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં કેન્દ્ર સરકારનો ₹563…

મોરાલ ધામના ભુવાજી શ્રી સીએન પ્રજાપતિ દ્વારા દરેક ધર્મપ્રેમી જનતાને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવવામાં આવી

મોરલધામના ભુવાજી સી એન પ્રજાપતિ દ્વારા દરેક સમાજના ધર્મ પ્રેમી જનતાને દિવાળી અને નૂતન વર્ષ ની શુભકામના પાઠવવામાં આવી સધીમાનુ રજવાડું મોરલધામ આવનાર વર્ષ સર્વ માટે સુખદાય નીવડે તેવી ભુવાજી…

‘અમારી માટે સાચી દિવાળી તો લાભપાંચમ પછી જ શરૂ થાય છે’

રાજકોટ ફાયર બ્રિગેડના ફાયરમેન કહે છે 13 વર્ષથી લઇ 29 વર્ષ સુધી પરિવાર સાથે દિવાળીની ઉજવણી નહીં કરી શકનાર ફાયરમેનને તેનો કોઇ રંજ નથી રાજકોટ, : દિવાળીના તહેવારો જ્યાં લોકો…

દ્વારકા જગતમંદિરમાં દિવાળી પર્વની પરંપરાગત ઊજવણી:ઠાકોરજી બન્યા ‘શામળા શેઠ’, સોનેરી રંગના વિશેષ વાઘાનો અલૌકિક શૃંગાર અને દિવ્ય દીપમાલા

દ્વારકાધીશ જગતમંદિરમાં આ વર્ષે રૂપ ચતુર્દશી અને દિપાવલીના પાવન પર્વ નિમિત્તે દિવ્ય અને અલૌકિક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઠાકોરજીના હાટડી દર્શન અને દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું,…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!