Tag: Banaskatha News

Banaskatha : થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ સંકરભાઈ ચૌધરીની તાત્કાલિક મુલાકાત. Banaskatha News

થરાદ, તા.૦૮/૦૯/૨૦૨૫ – છેલ્લા કેટલાંક દિવસથી અવિરત વરસાદને કારણે થરાદ તથા આસપાસના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને પગલે વિધાનસભાના અધ્યક્ષ સંકરભાઈ ચૌધરી ગત રાત્રે થરાદ ખાતે પહોંચ્યા…

Banaskatha : અંબાજી ભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૫ જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી. Banaskatha News

મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી રહી પ્રચારથી સેવા, પ્રસાર થકી વિશ્વાસ અને પ્રતિબદ્ધતા સાથે માહિતી ખાતાની અવિરત સેવા અંબાજી ખાતે તા. ૧…

Banaskatha : ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ ભક્તિ અને આસ્થાના મહામેળામાં કલેકટરશ્રીએ યાત્રિકો સાથે વહેંચ્યો ઉમળકો. Banaskatha News

ત્રિશુળીયા ઘાટ ખાતે કલેકટરશ્રી મિહિર પટેલે યાત્રિકો સાથે સંવાદ સાધ્યો મહામેળામાં તંત્રની સુવિધાઓથી યાત્રિકો ખુશાલ: કલેકટરશ્રીએ પદયાત્રિકોની ભક્તિ અને શ્રદ્ધાને બિરદાવી શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી…

banaskatha : જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના હસ્તે “આદ્યશક્તિના આંગણે… અનેરો અવસર” પુસ્તકનું વિમોચન કરાયું. Banaskatha News

પુસ્તકમાં લેખક લાભુ દેસાઈએ “ભાદરવી પૂનમ મહામેળા”ની ભાવનાત્મક અભિવ્યક્તિ આલેખી છે: સચિવ શ્રી રમેશ મેરજા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!