અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની પૂર્વસંધ્યાએ વિહળધામ પાળીયાદ માં દીવડાઓ પ્રગટાવી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.
તા. ૨૨-૦૧-૨૦૨૬ના રોજ અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ આવતીકાલ તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ મહા સુદ-પાંચમ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની…
સુઈગામ તાલુકામાં વિકાસના નામે ‘કમિશન રાજ’ હાવી?
મહિલા સરપંચ નામે, વહીવટ બીજા હાથમાં? સુઈગામ તાલુકામાં ચોંકાવનારા આક્ષેપ ગ્રાન્ટ તો આવી, વિકાસ ક્યાં ગયો? સુઈગામ તાલુકામાં કમિશન રાજના આક્ષેપ સુઈગામ તાલુકામાં વિકાસ કામો માત્ર કાગળ પર? 15થી 20%…
કડીની એમ.એન.પટેલ પ્રાથમિક શાળામાં વસંત પંચમીએ મા સરસ્વતીનાં પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી.
વસંત પંચમી એટલે વિધાની દેવી- જ્ઞાનની દેવી મા સરસ્વતી-મા શારદાનો પ્રાગટય દિવસ. આ દિવસે મા સરસ્વતીનું પૂજન-અર્ચન ભારતીય પરંપરા અનુસાર વર્ષોથી કરવામાં આવે છે. કડીનાં નાનીકડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન…
₹3500 કરોડના ડાયમંડ બુર્સની સામે જ કચરાનો પહાડ, ડ્રોન વીડિયો:ગાર્ડન બનાવવાનો દાવો, પણ વાસ્તવિકતા અલગ; 4700 ઓફિસ ધરાવતું પેન્ટાગોન જેવડું સંકુલ બે વર્ષે પણ 80% ખાલી
રૂ.3500 કરોડના ખર્ચે તૈયાર થયેલું સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે, જેણે ભવ્યતામાં અમેરિકાના રક્ષા મંત્રાલય ‘પેન્ટાગોન’ને પણ પાછળ છોડી દીધું છે. આ વિશાળ બિલ્ડિંગમાં 4700થી વધુ…
રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજાર: એક મહિનામાં 5 કરોડથી વધુનું વેચાણ
અત્યાર સુધી 4.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, 330 સ્વ સહાય જૂથની મહિલાઓ માટે 100 સ્ટોલની વ્યવસ્થા ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2026: રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી…
ગુજરાતમાં માવઠાની આગાહી: સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
Weather Alert for Gujarat: ગુજરાતમાં ઠંડી વચ્ચે હવે ખેડૂતો અને લોકો માટે ચિંતાના સમાચાર આવ્યા છે. ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેને લઈને…
અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની પૂર્વસંધ્યાએ વિહળધામ પાળીયાદ માં દીવડાઓ પ્રગટાવી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.
તા. ૨૨-૦૧-૨૦૨૬ના રોજ અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ આવતીકાલ તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ મહા સુદ-પાંચમ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની…
