Patan : રાધનપુર-સાંતલપુરમાં વરસાદી અસર બાદ તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી પુરજોશમાં. Patan News
જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ ૧૧૮ ગામ પૈકી ૭૬ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત રાધનપુર-સાંતલપુરના બાકીના ૪૨ ગામોમાં વીજળી પુન:સ્થાપિત કરવાની કામગીરી પુરજોશમાં પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે…
