શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ને 127 મુ દેહદાન અને ચક્ષુદાન મળ્યું.
તા- 7-12-25 ના રોજ ઊંઝાના પટેલ અમૃતલાલ પરસોતમદાસનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો ઉત્તમ સેવાકીય gનિર્ણય લીધો. સ્વર્ગસ્થના ચક્ષુ અમદાવાદ ચક્ષુ બેંક ને અર્પણ કરવામાં આવ્યા,…
