Category: ઊંઝા

આજે સાંઇ બાબા મંદિર ઊંઝામા સર્વ સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ઊંઝાથી અંબાજી થ્રી વ્હીલર લઇને જતા દિવ્યાંગ ભાઇઓ – બહેનો ને પ્રોત્સાહન રૂપે લાલ રૂમાલ અને નાસ્તો વિતરણ કરવામા આવ્યો.

ઊંઝા -દાસજ રોડ પર આવેલ શ્રી સાઈબાબા મંદિરમા સર્વ સમાજ સેવા ગ્રુપ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ જયેશસિંહ ઠાકોર , ભાજપ ઉંજા તાલુકા હર્ષદભાઈ પટેલ , ગૌતમભાઇ પટેલ , રમેશભાઈ…

ઐઠોરના પાટીદાર અગ્રણી, સદા ઉત્સાહી-દાતા, સેવાભાવી રમેશભાઈ વિસાભાઇ પટેલ (સાવદરા) ઐઠોરમાં કુતરાઓને બુંદીના લાડવા ખવડાવી માં-બાપની પુણ્ય સ્મુતિ લોકમાનસમાં જીવંત રાખી ધન્યતા અનુભવી.

સ્વ. મંગુબા તથા સ્વ.વિસાભાઇ શંકરભાઇ (સાવદરા) પટેલના સ્મરણાર્થે… હ. ડો. મયંક પટેલ (અમેરીકા) તથા ડો. રાહુલ પટેલ (ઓસ્ટ્રેલિયા) તેમજ રમેશભાઈના અનેક સેવાકાર્યોની સાથે આજ તારીખ 14-02-26 શનિવારે ઉમદા જીવદયાના કાર્ય…

ઊંઝાના સ્પાઈસ બોર્ડ ઓફ ઈન્ડિયાના નવનિયુક્ત સભ્યશ્રી અશ્વિનભાઈ નાયક અને નિલેશકુમાર પટેલનું વેપારીઓની ઉપસ્થિતિમાં સ્વાગત સન્માન કરવામાં આવ્યું.

તા:10-02-2026 ના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા આયોજિત માહિતી અને માર્ગદર્શન સેમિનારમાં એપીએમસી ઊંઝાના ચેરમેનશ્રી દિનેશભાઇ પટેલ, વાઇસ ચેરમેનશ્રી, ચેમ્બર ઓફ કોમર્સ ઊંઝા, માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશન અને ફેડરેશન…

ઊંઝામાં હરિયાળું ઊંઝા અંતર્ગતઊંઝા જેસીસ ક્લબના સહયોગથી 15,200 જેટલા વૃક્ષોનુ સારી રીતે વાવેતર અને જાણવળી થઇ રહી છે.

ઊંઝા જેસીસ ક્લબ,અલ્કેશભાઈ પટેલ અન્ય સહાયક પર્યાવરણ પ્રેમી મિત્રો તથા સેવકોની સખ્ત મહેનત અને સતત દેખરેખ નીચે છેલ્લા ઘણા મહિનાના એકધારા પ્રયત્નોથી હરિયાળું ઊંઝા અંતર્ગત આજે ઊંઝા સીમની સર્વે નંબર…

આર.કે. ફાઉન્ડેશન ઊંઝાના સ્થાપક ટ્રસ્ટી અને યુવા પ્રમુખ હિતેષભાઇ પટેલ ‘ઉત્તર ગુજરાત રત્ન’ એવોર્ડથી સન્માન પામ્યા. 

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ (Studio on Wheels) ઉપક્રમે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત ફલશ્રુતિ અને રત્ન સન્માન સમારોહ યોજાયો હતો. ​આ ગરિમામય અવસરે રાજ્યના માનનીય…

ઊંઝા APMC ના ચેરમેનશ્રીનું ‘ઉત્તર ગુજરાત રત્ન’ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) અને શ્રી સિદ્ધિ ગ્રુપના ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ (Studio on Wheels) ઉપક્રમે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત ફલશ્રુતિ અને રત્ન સન્માન સમારોહ યોજાયો હતો. ​આ…

આજે મહા વદ પાંચમ, આજના દિવસે ઐઠોરના ગણપતિ દાદાએ આશરે 400 વર્ષ પહેલા પોતાની હાજરીનો પરચો પૂરેલ હોવાથી માનભેર આખા ગામનું બજાર બંધ રહ્યુ.

ભારતભૂમિ એટલે જાણે દિવ્ય ચમત્કારોની ભૂમિ. ઐઠોરા ગણેશ તેમના અનેક પરચાઓ અને ચમત્કારો માટે પ્રખ્યાત છે. શ્રી ઐઠોરા ગણેશનું મંદિર ગુજરાત ભરમાં હાલ પ્રખ્યાત તીર્થંધામ બની ચુક્યું છે. લાખો શ્રદ્ધાળુઓ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!