રૂગનાથપુરા ગામે ભુવાજી મોરલધામ સીએન પ્રજાપતિ રમેલમાં હાજરી આપી
પાટણ જિલ્લાના રૂગનાથપુરા ગામે વીર બાપજી નો માંડવો અને સધી માં ની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું જે રમેલમાં સધી નું રજવાડું ગામ મોરાલ ના ભુવાજી શ્રી સીએન પ્રજાપતિ હાજર…
भारत की आवाज
પાટણ જિલ્લાના રૂગનાથપુરા ગામે વીર બાપજી નો માંડવો અને સધી માં ની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું જે રમેલમાં સધી નું રજવાડું ગામ મોરાલ ના ભુવાજી શ્રી સીએન પ્રજાપતિ હાજર…
આજે તારીખ 16/10/2025ના રોજ શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠમાં આ શૈક્ષણિક સત્રના છેલ્લે દિવસે સ્નેહ મિલન , બેસ્ટ ટીચર ઓફ મંથ સન્માન સમારોહ અને મોટીવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે…
પાટણપો લીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ દ્રારા આગામી દિવાળીના તહેવાર લગત મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા સારૂ તેમજ વણશોધાયેલ ચોરીના ગુનાને શોધી કાઢવા એલ.સી.બી.પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણના…
જેમાં એક્ટિવા ચાલક મહેશભાઈ ચૌહાણનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. અને તેમની સાથે રહેલ તેમની દીકરીને પણ ગંભીર ઈજા થઈ હતી. પાટણ જીલ્લાના અંબાળા ગામના અને…
સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે તા. 16/10/2025ના રોજ સ્વ. કુંવરબા કરશનજી જાડેજાના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક ગામજનો અને આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બેસણામાં રાધનપુરના…
ડૉ. સંજય અખાણીની બેદરકારી સામે લોકોમાં રોષ — આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો રાધનપુરના સાતૂન રોડ નજીક આવેલ નવજીવન ક્લિનિકમાંથી મોટાપાયે મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતો હોવાનો ખુલાસો થતાં ચકચાર મચી…
દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતીઓએ પરિવાર સાથે હરવાફરવા માટેનું પ્લાનિંગ કરી નાખ્યું છે. ગુજરાતીઓએ ભારતમાં ગોવા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, કેરળ, ઉત્તરાખંડ, લોનાવલા, સાઉથ ઈન્ડિયા તેમજ…