સાબરકાંઠા ના હિંમતનગર માં બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના પાવન અવસરે,
હીમતનગર નગરપાલિકાના વોર્ડ નં. ૭ માં આવેલ સંસ્કાર સોસાયટી ખાતેથી ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬’ ના પ્રચાર કાર્યનો મંગલ પ્રારંભ કર્યો. આ પ્રસંગે વડગામ ના પૂર્વ ધારાસભ્ય- શ્રી મણીલાલ વાઘેલા સહિત…
