Category: ગુજરાત

રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજાર: એક મહિનામાં 5 કરોડથી વધુનું વેચાણ

અત્યાર સુધી 4.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, 330 સ્વ સહાય જૂથની મહિલાઓ માટે 100 સ્ટોલની વ્યવસ્થા ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2026: રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી…

અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની પૂર્વસંધ્યાએ વિહળધામ પાળીયાદ માં દીવડાઓ પ્રગટાવી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.

તા. ૨૨-૦૧-૨૦૨૬ના રોજ અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ આવતીકાલ તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ મહા સુદ-પાંચમ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની…

ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં આજે જે ફાઈટર જેટ જોવા મળી રહ્યા છે,

તેનું મુખ્ય કારણ ભારતીય વાયુસેના (IAF) દ્વારા યોજાઈ રહેલી મોટી લશ્કરી કવાયત (Air Force Exercise) છે. આ અંગેની કેટલીક મહત્વની વિગતો નીચે મુજબ છે: તારીખ અને સમય: ભારતીય વાયુસેના દ્વારા…

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આયોજીત ત્રિદિવસીય મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ નો સમાપન સમારોહ

આજરોજ રિજનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી શ્રી દિનેશભાઈ વોરા, મુખ્ય વક્તા શ્રી ડૉ દેવેન્દ્રભાઈ ચૌધરી , મેડિકલ કેમ્પ નાં સંયોજક શ્રીમતી યશશ્વિબેન પંડ્યા ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે કેમ્પ…

સરસ્વતી તાલુકામાં બોગસ ડોકટર ઝડપાયો: ડિગ્રી વગર સારવાર કરી લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડાં

પાટણ જિલ્લામાં બિનઅધિકૃત રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા નકલી ડોકટરો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાથી સાહેબના આદેશ અનુસાર એસ.ઓ.જી. પાટણ ટીમે…

ચાણસ્મામાં જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો: એસ.ઓ.જી. પાટણની મોટી કાર્યવાહી

પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જનતાના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ બનેલા બોગસ ડોક્ટર સામે એસ.ઓ.જી. પાટણ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ ડિગ્રી અને કાયદેસર લાયસન્સ વગર…

કચ્છની સરહદ ડેરીમાં છે ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ; ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

સહકારથી સમૃદ્ધિ: સરહદ ડેરીએ 900 દૂધ મંડળીઓ અને 31,067 પશુપાલકોના બૅન્ક ખાતા ખોલ્યા; 438 મંડળીઓને માઇક્રો એટીએમ મળ્યા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભૂકંપ બાદ કચ્છની થઈ કાયાપલટ, સહકારી ક્ષેત્રે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!