શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા એ મેળવેલ 130 મુ દેહદાન.
આજ તા. 16-01-26 ના રોજ ઊંઝા ના દાનવીર પટેલ કાન્તિલાલ મગનલાલ રૂસાતનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પાલનપુર…
