Category: ગુજરાત

ભાભર ખાતે સીડીપીઓ દ્વારા આંગણવાડી કેન્દ્ર નંબર ૧૩ નું લોકાર્પણ કરાયું.

ભાભર તેતરવા સેજાની લુદરીયા વાસ ભાભર આગણવાડી કેમ જા નંબર ૧૩ નું લોકાર્પણ ભાભર સીડીપીઓ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. જેમાં આગણવાડીની બાળાઓ કળશ સ્થાપન કરવામાં આવેલ અને ત્યારબાદ…

વિઠલાપૂર ગામ ની બાજુમાં ભંગાર ના વડામાં ભયંકર આગ લાગી .

હોન્ડા કમ્પની ફાયર ટીમ ઘ્વારા આગ ને કાબુમા કરી The Gujarat Live News અહેવાલ વિક્રમસિંહ સોંલકી વિઠલાપુર અમદાવાદ

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા તથા એઇમ્સ હોસ્પિટલ દ્વારા

આજરોજ નવા વર્ષની સુપ્રભાત સેવા નાં ભાવ રુપે અમારી શાખાના સન્માનીય સભ્ય તથા એઇમ્સ હોસ્પિટલ ના સેવાભાવી ડૉ. શ્રી અમૃતભાઈ પી ઝાલા સાહેબે તેમના માતૃશ્રી સ્વ. કાંતાબેન પાનાચંદભાઇ ની સાતમી…

બનાસકાંઠામાં ખનીજચોરી સામે કડક કાર્યવાહી: ૧૩ વાહનો જપ્ત, રૂ.૩૨ લાખ દંડ ફટકાર્યો

વડા, ચીકણવાસ અને આંગણવાડામાં બિનઅધિકૃત ખનન સામે મોટી કાર્યવાહી કરાઈ બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી દ્વારા ૯ માસમાં ૯૪૧ કેસ કરીને કુલ રૂ.૧૮ કરોડથી વધુની દંડ વસુલાત કરાઈ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર…

પાટણ: સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન

પાટણ શહેરના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સ્થિત રંગભવન હોલ ખાતે પાટણ જિલ્લા ઠાકોર સમાજનું વિશાળ બંધારણ મહાસંમેલન યોજાયું. આ મહાસંમેલનમાં પાટણ, બનાસકાંઠા તેમજ વાવ–થરાદ પંથકના સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી…

આ વર્ષના બીલ ઉપર યોજના લાગૂ નહીં, આજથી ૩૧ માર્ચ સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ

અમદાવાદ,બુધવાર,31 ડિસેમ્બર,2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી ૩૧ માર્ચ સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ કરાશે. આ વર્ષના બીલ ઉપર યોજના લાગૂ થશે નહીં. જાન્યુઆરી મહિનામાં રહેણાંક મિલકતો માટે વ્યાજમાં…

સાતલપુર તાલુકાના ગઢા રામપુરા ગામમાં ખેતરમાં દવા છાંટતી વખતે પડી જતા આધેડનું મોત

સાંતલપુર તાલુકાના ગઢા રામપુરા ગામના ખેડૂત ઠાકોર વેલાભાઈ ભાવાભાઈ ઉંમર વર્ષ 52 આજ સાંજના સુમારે તેમના ખેતરમાં જીરામાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા ત્યારે તેઓ અચાનક પડી જતા તેમના પરિવાર…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!