અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા કક્ષા એ સમુહ લગ્ન નું આયોજન
માટે મિટીંગ તા.૦૭/૧૨/૨૫ ને રવિવારે રાખવામાં આવી હતી. જેમા સમાજ નું મંતવ્ય લેવા મા આવેલ.જાફરાબાદ તાલુકા મા પ્રથમ વખત સમુહ લગ્ન નુ આયોજન થય રહ્યુ છે,તો સમાજ ના તમામ ભીમબધુંઓ…
भारत की आवाज
માટે મિટીંગ તા.૦૭/૧૨/૨૫ ને રવિવારે રાખવામાં આવી હતી. જેમા સમાજ નું મંતવ્ય લેવા મા આવેલ.જાફરાબાદ તાલુકા મા પ્રથમ વખત સમુહ લગ્ન નુ આયોજન થય રહ્યુ છે,તો સમાજ ના તમામ ભીમબધુંઓ…
ઉત્તર ગુજરાત સહિત ગાંધીનગરમાં સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી ચાર જ દિવસમાં દહેગામમાં ત્રણ લોકોના મોબાઈલ હેક કરીને ગુ્રપમાં મેસેજ મોકલ્યા સાયબર ક્રાઇમમાં ફરિયાદ, વોટસએપ ગુ્રપના સભ્યો માટે લાલબત્તી સમાન…
જૂનાગઢના રાજકારણ અને પોલીસ બેડામાં ફરી એકવાર સનસનાટી મચી છે. અહીંના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાની ઈમેજને નુકસાન પહોંચાડવાના બદઇરાદે કોઈ અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના નામ અને ફોટોગ્રાફનો દુરુપયોગ કરીને ફેક ફેસબુક…
રૃ.22 કરોડના ખર્ચે 1500 ક્યુસેક પાણી અપાશે તળાવને ભરવાથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગી દૂર થશે, જળ સ્તર ઊંચા આવશે ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રાના પૌરાણિક માનસાગર Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/permission-granted-to-fill-dhrangadhras-mansagar-lake-with-narmada-water-57042801331.html
અમરેલી જિલ્લામાં 12 વર્ષ બાદ કોંગો ફીવરના શંકાસ્પદ કેસની નોંધ થતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. સાવરકુંડલા તાલુકાના માનવ મંદિર આશ્રમ ગુરુકુળના એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણો જણાતા તેને…
આનંદ આશ્રમ બચાવવા હિત રક્ષક સમિતિ દ્વારા અભિયાન ટ્રસ્ટડીડ વિરૂધ્ધ જમીન વેંચાણ અંગે તપાસની સૂચના છતાં તંત્ર ટ્રસ્ટીઓને છાવરતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ જૂનાગઢ, : રાજકોટના પોશ વિસ્તારમાં બિલખા આનંદ આશ્રમની…
રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનુ પણ ભવ્ય આયોજન રાખ્યુ હતુ. ભગવાન શંકર અને માં ઉમિયાના લાડલા સિંદૂરીયા ડાબી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને વર્ષે લાખો ભક્તો પધારતા હોય છે. માગસર સુદ…