Category: ગુજરાત

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા કક્ષા એ સમુહ લગ્ન નું આયોજન

માટે મિટીંગ તા.૦૭/૧૨/૨૫ ને રવિવારે રાખવામાં આવી હતી. જેમા સમાજ નું મંતવ્ય લેવા મા આવેલ.જાફરાબાદ તાલુકા મા પ્રથમ વખત સમુહ લગ્ન નુ આયોજન થય રહ્યુ છે,તો સમાજ ના તમામ ભીમબધુંઓ…

એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી!

ઉત્તર ગુજરાત સહિત ગાંધીનગરમાં સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી ચાર જ દિવસમાં દહેગામમાં ત્રણ લોકોના મોબાઈલ હેક કરીને ગુ્રપમાં મેસેજ મોકલ્યા સાયબર ક્રાઇમમાં ફરિયાદ, વોટસએપ ગુ્રપના સભ્યો માટે લાલબત્તી સમાન…

જૂનાગઢના MLAનું પાકિસ્તાનથી ફેક ID બન્યું:અજાણ્યા શખસોએ સંજય કોરડીયાની ઈમેજ ખરાબ કરવાના બદઈરાદે ફેસબુક-ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો, પોલીસને બે શંકાસ્પદ નંબર મળ્યા

જૂનાગઢના રાજકારણ અને પોલીસ બેડામાં ફરી એકવાર સનસનાટી મચી છે. અહીંના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાની ઈમેજને નુકસાન પહોંચાડવાના બદઇરાદે કોઈ અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના નામ અને ફોટોગ્રાફનો દુરુપયોગ કરીને ફેક ફેસબુક…

ધ્રાંગધ્રાના માનસાગર તળાવને નર્મદાના નીરથી ભરવાની મંજૂરી

રૃ.22 કરોડના ખર્ચે 1500 ક્યુસેક પાણી અપાશે તળાવને ભરવાથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગી દૂર થશે, જળ સ્તર ઊંચા આવશે ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રાના પૌરાણિક માનસાગર Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/permission-granted-to-fill-dhrangadhras-mansagar-lake-with-narmada-water-57042801331.html

અમરેલીમાં 12 વર્ષ બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ:માનવ મંદિર આશ્રમના વિદ્યાર્થીને સારવાર માટે અમદાવાદ ખસેડાયો, આરોગ્ય-પશુ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી

અમરેલી જિલ્લામાં 12 વર્ષ બાદ કોંગો ફીવરના શંકાસ્પદ કેસની નોંધ થતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. સાવરકુંડલા તાલુકાના માનવ મંદિર આશ્રમ ગુરુકુળના એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણો જણાતા તેને…

રાજકોટમાં આનંદ આશ્રમની કિંમતી જમીન સસ્તામાં વેંચી દેવાયાનો વિવાદ

આનંદ આશ્રમ બચાવવા હિત રક્ષક સમિતિ દ્વારા અભિયાન ટ્રસ્ટડીડ વિરૂધ્ધ જમીન વેંચાણ અંગે તપાસની સૂચના છતાં તંત્ર ટ્રસ્ટીઓને છાવરતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ જૂનાગઢ, : રાજકોટના પોશ વિસ્તારમાં બિલખા આનંદ આશ્રમની…

આજે ઐઠોર ગામે શ્રી ગણપતી મંદિરે ગણેશ યજ્ઞ અને સહસ્ત્ર લાડુના હોમ સાથે 20 મો પાટોત્સવ ઉજવાયો.

રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનુ પણ ભવ્ય આયોજન રાખ્યુ હતુ. ભગવાન શંકર અને માં ઉમિયાના લાડલા સિંદૂરીયા ડાબી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને વર્ષે લાખો ભક્તો પધારતા હોય છે. માગસર સુદ…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!