Patan : આગામી ૨૪મી સપ્ટેમ્બરના રોજ” સંબંધિત મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો ” સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે. Patan News
તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૯/૨૦૨૫ (બુધવાર) ના રોજ ૧૧:૦૦ કલાકે સંબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. પાટણ (ગ્રામ્ય) તાલુકાનો સ્વાગત કાર્યક્રમ કલેકટરશ્રી, પાટણના અધ્યક્ષપણા હેઠળ તથા સરસ્વતી તાલુકાનો સ્વાગત…
