Category: બનાસકાંઠા

banaskatha : જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના હસ્તે “આદ્યશક્તિના આંગણે… અનેરો અવસર” પુસ્તકનું વિમોચન કરાયું. Banaskatha News

પુસ્તકમાં લેખક લાભુ દેસાઈએ “ભાદરવી પૂનમ મહામેળા”ની ભાવનાત્મક અભિવ્યક્તિ આલેખી છે: સચિવ શ્રી રમેશ મેરજા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર…

Banaskatha : ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ “આસ્થા તમારી વ્યવસ્થા અમારી” મંત્ર સાથે સરકારનો સરાહનીય સેવા અભિગમ એટલે વિશ્રામની વ્યવસ્થા. Banaskatha News

ટોઇલેટ, પીવાનું શુધ્ધ પાણી, ગરમ પાણી, પથારી, આરોગ્ય સુવિધા, મોબાઇલ ચાર્જીંગની સુવિધા સાથે સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાની ખાસ કાળજી ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રિકોને સુખ અને સુવિધા મળી રહે…

Bahbahr : અંબાજી પગપાળા ચાલતા ભાવિ ભક્તો ને પોલીસ દ્વારા રેડીયમ પટી લગાડવા માં આવી. Bhabhar News

તા: તા.૩૧/૦૮/૨૦૨૫ ના રોજ બનાસકાંઠા પોલીસ વડા S P પ્રંસાત સુબે તેમજ ભાભર P I એસ.ડી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ દ્વારા ભાદરવી પુનમ ના મેળા નિમીત્તે અંબાજી પગપાળા ચાલતા…

Bhabhar : ભાભર ખાતે જલિયાણ સત્સંગ મંડળ દ્વારા 51માં ગુરુવાર ની ઉજવણી કરવામાં આવી. Bhabhar News

બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે વાવ રોડ પર આવેલ શ્રી રઘુવંશી સમાજ લોહાણા મહાજન નવી વાડી ખાતે જલિયાણ સત્સંગ મંડળ દ્વારા 51 માં જલારામ બાપા ના ભજન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!