Radhanpur : રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ખુલ્લી ગટરની દુર્ઘટનામાં મૃતક પરિવારને આર્થિક સહાય આપવા મુખ્યમંત્રી ને પત્ર લખ્યો. Radhanpur News
રાધનપુર શહેરમાં બનેલી ઘટના 17-09-2025 ના રોજ બનેલી દુર્ઘટનામાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક નિર્દોષ વ્યક્તિએ કરૂણ અંતિમ શ્વાસ લીધા હતા. આ દુર્ઘટનાએ શહેરમાં ચિંતાની લાગણી વ્યાપી દીધી છે. સ્થાનિક…
