Month: January 2026

રાધનપુર શહેરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહીથી ગરીબ પરિવારો બેઘર, પુનર્વસનની કોઈ વ્યવસ્થા નહીં

રાધનપુર શહેરમાં તાજેતરમાં સરકાર અને નગરપાલિકા દ્વારા અચાનક દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા ગરીબ લોકોના ઘરો તેમજ ધંધા–રોજગારને ભારે અસર પહોંચી છે. વર્ષોથી શહેરમાં ઝૂંપડામાં રહેતા તેમજ રેડી, લારી…

મકરસંક્રાંતિ પૂર્વે રાધનપુર પોલીસે કડક કાર્યવાહી કરી, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ત્રણ ઈસમો ઝડપાયા

રાધનપુર | મકરસંક્રાંતિ પર્વ દરમિયાન ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓના કારણે માનવજીવન અને પક્ષીઓના જીવને ગંભીર જોખમ ઊભું થતું હોવાને લઈ રાજ્ય પોલીસ તંત્ર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના…

‘સૌરાષ્ટ્રમાં ઇન્વેસ્ટમેન્ટ માટે યહી સહી સમય હૈં’:PMએ કહ્યું- મોરબી,રાજકોટ ને જામનગર આ ત્રિકોણ મિનિ જાપાન બનશે; સૌરાષ્ટ્ર-કચ્છમાં 13 સ્માર્ટ GIDC બનશે

PM મોદીએ આજે(11 જાન્યુઆરી) વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનો પ્રારંભ કરાવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી GIDCની જાહેરાત કરી છે. જે જામનગર, અમરેલી, ભાવનગર,…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ભિલોડા તાલુકાના ઉબસલ અને કલ્યાણપુર ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરાયું

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હસ્તક અમલમાં રહેલી “નોલેજ ડિસેમિનેશન થ્રુ ડિસ્ટન્સ લર્નિંગ” યોજના અંતર્ગત ભિલોડા તાલુકાના ઉબસલ તથા કલ્યાણપુર ગામે એક દિવસીય ખેડૂત તાલીમ-વ-શિબિરનું સફળ…

મોરગર ગામમાં ઐતિહાસિક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત – શિક્ષણ અને માર્ગ સુવિધામાં નવી દિશા

ભચાઉ તાલુકાના મોરગર ગામની વર્ષોથી ચાલતી વિકાસસંબંધી માંગણીઓને સાકાર કરવા માટે ગામના કર્મનિષ્ઠ, સેવાભાવી અને યુવા સરપંચ શ્રી રાજેશભાઈ આહિર દ્વારા સતત અને અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો…

ઊંઝામાં પક્ષી બચાવો તથા ચાઈના દોરી પ્રતિબંધ અંગેની જન-જાગૃતિ રેલીનું આયોજન નગરના વિવિધ માર્ગો ઉપર શ્રી જહુ માતાજી સેવક પરિવાર ભાટવાડો, ઊંઝા દ્વારા કરવામાં આવ્યું.

તા:10-01-2026 ના રોજ યોજાયેલ રેલી સ્વરૂપ આ સેવાકીય જાગૃતિના આયોજનમાં આગામી ઉતરાયણ પર્વમાં જીવલેણ ચાઈના દોરીના વપરાશથી પક્ષી તથા માનવ જીવનમાં થતી ઘાતક અસરોની રજુઆત વિવિધ પોસ્ટર તથા બેનર દ્વારા…

વારાહી ભીડભંજન હનુમાનજી ગૌશાળા ની મુલાકાત લેતા ફિલ્મ સ્ટાર સોનુ સુદ

પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં આજરોજ ફિલ્મ સ્ટાર સોનુ સુદ ગૌશાળા ની મુલાકાતે આવેલ જેથી વારાહીની દરેક ધર્મપ્રેમી જનતા વારાહી ગૌશાળા ખાતે એકત્રિત થઈ ફિલ્મ સ્ટાર…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!