રાધનપુર શહેરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહીથી ગરીબ પરિવારો બેઘર, પુનર્વસનની કોઈ વ્યવસ્થા નહીં
રાધનપુર શહેરમાં તાજેતરમાં સરકાર અને નગરપાલિકા દ્વારા અચાનક દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા ગરીબ લોકોના ઘરો તેમજ ધંધા–રોજગારને ભારે અસર પહોંચી છે. વર્ષોથી શહેરમાં ઝૂંપડામાં રહેતા તેમજ રેડી, લારી…
