ચેન્જિંગ રૂમના મિરરથી પણ તમારો સ્પાય વીડિયો બની શકે!:મહિલાઓને જાગ્રત કરવા સુરત પોલીસનું અભિયાન, ફિંગર ટેસ્ટથી આ રીતે કરો મિરરની ઓળખ
છેલ્લા કેટલાક સમયથી મોલ અને શોપિંગ સેન્ટરના ચેન્જિંગ રૂમના સ્પાય વીડિયો વાઈરલ થયા બાદ યુવતીઓ અને મહિલાઓની પ્રાઈવસીને લઈ સવાલ ઉભો થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચેન્જિંગ રૂમમાં…
લગ્ન કરવાના પૈસા લઈ છેતરપિંડી કરનાર ટોળકીને પકડી પાડી કિ.રૂ.૨,૨૭,૦૦૦/- નો મુદામાલ રીકવર કરતી રાધનપુર પોલીસ
રાધનપુર પોલીસ સ્ટેશન પાર્ટએ. ગુ.ર.નં૧૧૨૦૬૦૦૮૨૫૧૨૦૫ ધી ભારતીય ન્યાય સંહીતા ની કલમ-૩૫૧(૩),૩૧૮(૪),૩૧૬(૨),૩૦૮(૫),(૭),૬૧(૦૨),(અ)૮૩ મુજબના કામે ફરીયાદી બાબુભાઈ ભગવાનભાઈ જાતે-ભરવાડ ઉ.વ.ર૭ ધંધો-પશુપાલન રહે.રાધનપુર જેઠાસર તા.રાધનપુર જી-પાટણ વાળાએ આ કામના આરોપી ઓએ ગુનાહિત કાવતરૂ…
ઐઠોરમાં સ્વ. વિશાલની પુણ્યસ્મુતિ રૂપે ભરતભાઈ સુથાર અને તેમના પરિવારે ગામના કુતરાઓને બુંદીના લાડવા ખવડાવ્યા.
તા- 10-12-25 બુધવારે સવારે ગામના રખડતા કુતરાઓને ખાવાના બુંદીના લાડવા વિતરણ કરી સ્વ. વિશાલની પુણ્યસ્મુતિ લોકમાનસમાં જીવંત રાખી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સાથે તેમણે ઐઠોરના બાલમંદિરના બાળકોને નાસ્તાની પણ…
128 મુ દેહદાન અને ચક્ષુદાન મેળવી સમગ્ર ઊંઝાનું ગૌરવ વધારતું શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ.
તારીખ 10-12-25 બુધવારના રોજ ઊંઝાના પટેલ રતિભાઈ નરોત્તમદાસ (મોલ્લોત) નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો નિર્ણય લીધો. સ્વર્ગસ્થના ચક્ષુ અમદાવાદ ચક્ષુ બેંક ને અર્પણ કરવામાં આવ્યા…
ભાભર બીઆરસી ભવન ખાતે નારી સંમેલન યોજાયું.
વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાભર બી.આર.સી ભવન ખાતે નારી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભાભર તાલુકા…
‘ધુરંધર’ ફિલ્મ સામે ગુજરાતમાં વિરોધની ચિનગારી ઊઠી:જૂનાગઢનો બલોચ સમાજ આકરાપાણીએ, ફિલ્મ પર પ્રતિબંધની માગ, હાઇકોર્ટમાં જવાની ચીમકી
તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા…
બાંધકામ નિયમિત નહીં કરાવાતા જોધપુર,મકતમપુરા, સરખેજના ૧૩ શૈક્ષણિક એકમ તંત્ર દ્વારા સીલ કરાયા
અમદાવાદ,મંગળવાર,9 ડિસેમ્બર,2025 ગૃડા એકટ-૨૦૨૨ની જોગવાઈ અંતર્ગત બાંધકામ નિયમિત કરાવવા નોટિસ અને મૌખિક સુચના અપાયા પછી પણ બાંધકામ નિયમિત નહીં કરાવનારા જોધપુર ઉપરાંત મકતમપુરા અને સરખેજના ૧૩ શૈક્ષણિક એકમ દક્ષિણ-પશ્ચિમ ઝોન…
