Latest Post

અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત ‘મજબૂરીમાં બધું કરવું પડે,ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો’, VIDEO:’રૂ.3 વધારો કે રૂ.5 અમારો તો મરો જ છે’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું? અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બનેલી દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકની લેખિત રજૂઆત 19 મે બાદ 15 મનપામાં મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાતની શક્યતા:ચૂંટણી રિઝલ્ટના 15 દિવસ બાદ પણ પદાધિકારીઓ નક્કી નહીં; કોકડું વધુ ગૂંચવાયું

શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિર ભીલડી ખાતે ૧૫૦ મી “વંદેમાતરમ્ રાષ્ટ્રીય ગીત” ની વર્ષ ગાંઠ ની ઉજવણી કરવામાં આવી

૭-૧૧-૨૦૨૫ ના રોજ શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિર , ભીલડી ખાતે 150મી ” વંદેમાતરમ્” રાષ્ટ્રીય ગીતની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શ્રીકેશાજી ચૌહાણ (રાજ્ય કક્ષાના પૂર્વમંત્રી તેમજ દિયોદર વિધાનસભાના ધારાસભ્ય), પંચંસિંગ…

સમસ્ત નંદગમ આહિર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યગ્ન આજથી પ્રારંભ ભવ્ય પોથી યાત્રા યોજાઈ

સમસ્ત નંદગમ આહિર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યગ્ન આજથી પ્રારંભ, જેમાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ તેમજ દરેક સામાજિક આગેવાનોએ હાજરી આપી જેમાં મહંતશ્રી ભરત રાજા ભારાપર જાગીર…

Apmc ઊંઝા ચેરમેને વંદે માતરમ ગીતની 150 વર્ષની ઉજવણી રૂપે

સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ માટે સામુહિક પ્રતિજ્ઞા લેવડાવી. આજ રોજ સવારે 11 વાગે apmc ઊંઝામાં ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલ દ્વારા બજાર સમિતિ ઊંઝાના ડિરેક્ટર ગણ, કર્મચારી ગણ તેમજ માર્કેટયાર્ડના બંને વેપારી મંડળના…

સુરતના પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ-રે મશીન મુકાયું પણ શરૂ કરવાનું મુર્હૂત નથી આવતું !

Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત પાલ હેલ્થ સેન્ટરમાં એક્સરે મશીન હોવા છતાં દર્દીઓને ઉપયોગમાં ન આવતી હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. ખાલી કહે એક્સરે મશીન ખરીદી લીધું છે, અને…

સિંહની ડણકથી ગીર ગઢડા વિસ્તાર ગુંજી ઊઠ્યો:મધરાત્રે બે નર સિંહ કલાકો સુધી રોડ પર બેસી રહ્યા; રાહદારીઓ થંભ્યા, કેમેરામાં કેદ કર્યા અદ્ભુત દૃશ્યો

સિંહોના વસવાટ માટે જાણીતા ઉના-ગીરગઢડા પંથકમાં ફરી એકવાર ગીરના રાજાઓનો શાહી અવાજ સાંભળવા મળ્યો છે. ગીરગઢડાના ફાટસર નજીક આવેલા કેદારનાથ મંદિર તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે બે નર સિંહની…

નવરંગપુરામા આવેલા સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓનો મસાજના નામે દેહનો સોદો

અમદાવાદ,શુક્રવાર અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે મેગા ડીમોલીશન બાદ ખુબ મોટાપ્રમાણમાં બંગાળી પરિવારોને ચોક્કસ એજન્ટોએ શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેવા માટે મોકલ્યા હતા. ત્યારબાદ તે પરિવારની યુવતીઓ અને મહિલાઓની મજબુરીનો લાભ…

તારીખ: 6 નવેમ્બર 25ના રોજ ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નં 1,2,3,4 નુ રમણવાડી, ઊંઝા ખાતે નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું.

આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી જુગલજી ઠાકોર સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. ઊંઝા ધારાસભ્ય શ્રી કીરીટકુમાર કે. પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી નારાયણ કાકા, ઊંઝા શહેર પ્રમુખશ્રી સંજયભાઈ જે.રાવળ (પેઈન્ટર),…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!