Latest Post

અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત ‘મજબૂરીમાં બધું કરવું પડે,ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો’, VIDEO:’રૂ.3 વધારો કે રૂ.5 અમારો તો મરો જ છે’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું? અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બનેલી દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકની લેખિત રજૂઆત 19 મે બાદ 15 મનપામાં મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાતની શક્યતા:ચૂંટણી રિઝલ્ટના 15 દિવસ બાદ પણ પદાધિકારીઓ નક્કી નહીં; કોકડું વધુ ગૂંચવાયું

મહાદેવભારતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ:ફરિયાદ કરવાનો ઈન્કાર, હરિહરાનંદ ભારતીએ કહ્યું- ‘આશ્રમના લઘુમહંત પદ અને ટ્રસ્ટી તરીકે હટાવવામાં આવ્યા’

ગત 5 નવેમ્બરના રોજ 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. ​ત્યાર બાદ સારવાર માટે જૂનાગઢ સિવિલમાં લઈ જવાયા હતા. ત્યાર બાદ આજે…

જામનગરના રાવલવાસ વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો : ઇંગ્લિશ દારૂ પકડાયો, આરોપી મહિલા ફરાર

Jamnagar Liqour Raid : જામનગરમાં રાવલવાસ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને ઇંગલિશ દારૂ કબજે કર્યો…

‘ખેડૂતોનું દેવું માફ… નહીં તો ભાજપ સાફ…:હવે કમળ ગંધાય છે- લાલજી દેસાઈએ બળાપો કાઢ્યો; કોંગ્રેસની કિસાન આક્રોશ રેલી આજથી શરૂ, 11 જિલ્લામાં ફરશે

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી કંટાળેલા જગતના તાતની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસે આજે (6 નવેમ્બર) ગીર સોમનાથના વેરાવળ-સોમનાથથી “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ…

રાધનપુર વારાહી હાઇવે પર એક્સપ્રેસો અને પીકપ વચ્ચે અકસ્માત

પાટણ જિલ્લાના રાધનપુર થી વારાહી જતા નેશનલ હાઇવે ઉપર પીપળી પાસે સાઈડમાં ઊભી કરેલ ગાડી નંબર જીજે 24 AA5159 ગાડીને પાછળથી પૂર ઝડપે આવતા પીકઅપ ડાલા નંબર gj 06 au…

આજથી કાર્તિકી પૂનમ ના મેળા ની પૂર્ણાહુતિ

સિદ્ધપુરમાં કાર્તિકી મેળાની પૂર્ણાહુતિ નવા વર્ષની શરૂઆત સાથે કાર્તિક સુદ એકમથી સિદ્ધપુરમાં કાર્તિકી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સિધ્ધપુર એક માતૃ ગયા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે સિદ્ધપુર એક…

ભગવાન નરસિંહજીના 288મા વરઘોડાના અદ્ધભૂત આકાશી દૃશ્યો, VIDEO:ભક્તો જાનૈયા બનીને જોડાયા, પુષ્પવર્ષા સાથે ભગવાનના જયઘોષના નાદ ગુંજ્યા

વડોદરા શહેરના હૃદયસ્થળ માંડવી ખાતે આવેલ શ્રી નરસિંહજી મંદિરનો 288મો પરંપરાગત વરઘોડો આજે ભક્તિભાવે અને ધામધૂમથી નીકળ્યો. ભગવાન નરસિંહજીની પાલખી નિજ મંદિરથી વિધિવત રીતે બહાર પધારતાં જ ભક્તોમાં આનંદની લહેર…

તારીખ:05-11-2025 ના રોજ રાપર ના નગર સેવા સદન ખાતે એકલ નારી શક્તિ મંચ દ્વારા વર્કશોપ યોજાઈ ગયેલ.

જેમાં એકલનારી શક્તિ મંચ ગુજરાતના સંસ્થાપક ડૉ. સુશીલાબેન ખાસ ઉપસ્થિત રહેલ, તેમને ગુજરાતના 30 લાખ એકલબેનોની પરિસ્થિતિ અંગે વાત કરેલ, સમાજમાં એકલબેનો સાથે થતા ભેદભાવ અને કુરિવાજો થી થતી પીડાઓ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!