Latest Post

રેવન્યું ગુરુ કે રેવન્યું નિષ્ણાંત એવા ખેડૂતોના લાડીલા અને ખેડૂતોને સાદી અને સરળ ભાષામાં સમજાવતા રમણીકભાઈ કોટડીયાનો ૧૫મો તાલીમ કેમ્પ-રાજકોટથી રામવાડીની નજીક તેમની જ વાડીમાં યોજાયો. અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત ‘મજબૂરીમાં બધું કરવું પડે,ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો’, VIDEO:’રૂ.3 વધારો કે રૂ.5 અમારો તો મરો જ છે’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું? અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બનેલી દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકની લેખિત રજૂઆત

કતલ થતા પહેલાં નાના મોટા ૧૪ પાડાને બચાવ્યા

અમદાવાદ, શનિવાર પૂર્વ વિસ્તારમાં મધરાતે રખડતા તથા વાડામાં બાંધેલા પશુઓની ચોરી કરીને તેની ગેરકાયદે કતલના બનાવો વધી રહ્યા છે. દાણીલીમડા પોલીસે ઢોરબજાર પાસેથી વાહનમાંથી નાના મોટા કુલ ૧૪ પાડાને કતલખાને…

રાધનપુરમાં સ્વચ્છતા સમસ્યા ગંભીર છતાં નગરપાલિકા સૂની, 26 અને ટોટલ ફરીયાદો 119 અને માનવ અધિકાર માં 3 અરજી છતાં ઉકેલ નહીં

રાધનપુર નગરની સ્વચ્છતા અને જાહેર આરોગ્ય સંબંધિત ગંભીર પ્રશ્નો વર્ષોથી ઉકેલના અભાવે યથાવત છે. નાગરિકોએ નગરપાલિકા, મામલતદાર કચેરી, કલેકટર કચેરી પાટણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા રાજય સ્તરે કમિશ્નર કચેરી…

ધો. 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ જાહેર:સાયન્સમાં ફિઝિક્સ અને કોમર્સમાં ઈકોનોમિક્સના પેપરથી પ્રારંભ, 29 માર્ચે ગુજકેટની પરીક્ષા; જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી…

આજે કારતક વદ ત્રીજ-ચોથ હોવાથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓએ ઘસારો રહ્યો

બળવંતસિંહ રાજપુતે પણ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. ચોથ એટલે શ્રી ગણપતિ દાદાની પ્રિય તિથિ. આજે 08-11-25 કારતક વદ ત્રીજ-ચોથ ને શનિવાર હોવાથી વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના…

પ્રહલાદ મોદીનો ફરી હુંકાર, ‘સરકારે અમારી સાથે છેતરપિંડી કરી’:’નવો પરિપત્ર પાછો નહી ખેંચાય તો આંદોલન કરવું પડશે’, સસ્તા અનાજ દુકાનદારોની 4 નવેમ્બરે સમજૂતી થઈ’તી

રાજ્યની વાજબી ભાવની દુકાનદારોની બે એસોસિયેશનો દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાનદારોએ જણાવ્યું છે કે 4 નવેમ્બર, 2025ના રોજ પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના બન્ને મંત્રી, અગ્ર સચિવ,…

વાઘોડિયા રોડ પરની સોસાયટીમાં દારૃ વેચાણના પગલે રહીશો ત્રસ્ત

વડોદરા,વાઘોડિયા રોડ રણછોડ પાર્ક સોસાયટીમાં મકાન લઇને બૂટલેગરે દારૃનો ધંધો શરૃ કરતા સ્થાનિક રહીશો હેરાન થઇ ગયા છે.છેવટે પોલીસે ગઇકાલે રેડ પાડીને આરોપીને ૧૯ બોટલ સાથે ઝડપી પાડયો હતો. શહેરના…

એસ.ઓ.જી. વાવ-થરાદ દ્વારા દારૂના જથ્થાની મોટી કેડી પકડી પાડવામાં સફળતા

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી ચિંતન તેરૈયા સાહેબ, પોલીસ અધિક્ષક, વાવ-થરાદ જિલ્લાનાઓએ દારૂ અને જુગાર સંબંધિત ગુનાઓની શોધખોળ માટે આપેલ સૂચનાઓના અનુસંધાને, શ્રી એ.…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!