પાક નુકસાન સહાયને લઈ CMની ટ્વીટ, 3 દિવસ વરસાદની આગાહી:જાફરાબાદમાં આધેડનો કીચડમાંથી મૃતદેહ મળ્યો; ચાલુ વરસાદે ગિરનાર પર શ્રદ્ધાળુઓની ભીડ, ભાવનગરમાં ઝાપટું વરસ્યું
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ હતી તે હવે નબળી પડી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે,…
રાધનપુર નગરપાલિકામાં ઉથલપાથલઃ વોર્ડ-૧ ની નગરસેવક જયાબેન ઠાકોરનો આક્રોશ
રાધનપુર શિવ રેસીડેન્સી સોસાયટીના રહેવાસીઓ મુશ્કેલીમાં — પાણી, રસ્તા અને લાઈટના પ્રશ્નો યથાવત રાધનપુર નગરપાલિકાના વોર્ડ-૭માં આવેલ શિવ રેસીડેન્સી સોસાયટીના રહેવાસીઓ લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવે ત્રસ્ત બની ગયા છે.…
પાટણ મલોનાના છાપરા પાસે આવેલ ખેતરના બોર ઉપરથી બોરના કેબલની ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ચોરી કરનાર ઈસમોને પકડ઼ી પાડતી પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસ
પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે નાયી સાહેબ, પાટણ નાઓ તરફથી વણ શોધાયેલ મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સારૂ થયેલ સુચના તથા શ્રી કે.કે.પંડયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સિધ્ધપુર વિભાગ તથા…
પાણીની સતત આવકથી શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા:તળાજામાં 2.5 ઇંચ, મહુવામાં 2 ઇંચ અને વલ્લભીપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો, જિલ્લામાં 7 દિવસથી વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહીને લઈ ભાવનગર જિલ્લામાં સતત 7 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલ(31 ઓક્ટોબર) સવારથી સમી સાંજ સુધી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો ત્યાર બાદ મોડી…
પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય: સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન
Gujarat Police : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીના બાળકો માટે પોલીસ વિભાગ દ્વારા હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 14 ઓક્ટોબરના રોજ મધ્યસ્થ પોલીસ વેલ્ફેર ફંડ મોનિટરિંગ કમિટીની સમિક્ષા બેઠક…
ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કયા જિલ્લાની સોંપાઈ જવાબદારી
Gujarat Government: ગુજરાતમાં તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી દીધી છે. આ નિયુક્તિઓ દ્વારા સરકાર જિલ્લા સ્તરે વહીવટ અને યોજનાઓના…
આજરોજ નવી મોટી ચિરઈ ખાતે ભચાઉ APMC ના પ્રમુખશ્રી વાઘુભા કાનજીભા જાડેજા ના નાના ભાઈ રાજેન્દ્રસિંહ ના નૂતન ગૃહ ના વાસ્તુ પુજન ના પ્રસંગે રાજકીય અને સામાજીક અગ્રણીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા….
આજરોજ તારીખ:- 01/11/2025 નેં નવી મોટી ચિરઈ ખાતે ભચાઉ APMC ના પ્રમુખશ્રી વાઘુભા કાનજીભા જાડેજા ના નાના ભાઈ રાજેન્દ્રસિંહ ના નૂતન મકાન વાસ્તુ પૂજન નિમિત્તે ભોજન સમારંભ રાખવામાં આવેલ જેમાં…
