Latest Post

અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત ‘મજબૂરીમાં બધું કરવું પડે,ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો’, VIDEO:’રૂ.3 વધારો કે રૂ.5 અમારો તો મરો જ છે’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું? અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બનેલી દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકની લેખિત રજૂઆત 19 મે બાદ 15 મનપામાં મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાતની શક્યતા:ચૂંટણી રિઝલ્ટના 15 દિવસ બાદ પણ પદાધિકારીઓ નક્કી નહીં; કોકડું વધુ ગૂંચવાયું

ગોંડલ પંથકના જગ વિખ્યાત ગોંડલિયા મરચાનો પાક માવઠાના મારમાં સાફ

વરસાદને કારણે ખેતરોમાં જ મરચીનો પાક સડી ગયો : ખેડૂતોની સાથે પરપ્રાંતિય ખેત મજુરોએ પણ મજુરી કામમાં ભાગ રાખી મરચીનું વાવેતર કર્યું હતું તેઓને પણ રડવાનો વારો આવ્યો ગોંડલ, :…

વુમન્સ વન-ડે વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની શાનદાર જીત:અમદાવાદ – સુરત સહિતના શહેરોમાં જશ્નનો માહોલ; મહિલા ખેલાડીઓ પર શુભેચ્છાનો વરસાદ

વુમન્સ વનડે વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે 53 રને ધમાકેદાર જીત મેળવી છે. ભારતીય મહિલા ટીમે આ ટાઈટલ પ્રથમવાર જીત્યું છે. મહિલા ક્રિકેટ ટીમની આ સિદ્ધિને…

બહુચરાજી તાલુકાના દેલવાડા પાસે આવેલી નદી ઉપરથી

ભારે માલ વાહક વહાનોની અવર જવરને રોકવા માટે નદીના પુલ બહાર ગડરો મારી છે તેવી મહેસાણા થી બહુચરાજી તરફ આવતા નદીના પુલ છેડેની ગડર એની જગ્યાએ ઉપરનાં છેડો છુટો પડીને…

સાંતલપુરથી રાજસ્થાન જોડતો ભારતમાલા રોડ તૂટી પડતાં બંધ છ મહિનામાં બીજી વાર બાંધકામની ગુણવત્તા પર સવાલો 

ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના અંતર્ગત બનેલો સાંતલપુરથી રાજસ્થાનને જોડતો ભારતમાલા રોડ લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ આ રોડ માત્ર છ મહિના પહેલા જ જનતા…

આજરોજ ભચાઉ ખાતે ભારતીય જનતા પાર્ટી કચ્છ નું ભચાઉ શહેર ભાજપ નું નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું

તેમાં રાજકીય અને સામાજીક અગ્રણીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા…. આજરોજ તારીખ:- 02/11/2025 ભચાઉ ખાતે ભચાઉ શહેર ભાજપ નૂતન વર્ષા અભિનંદન સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં તાલુકાભર ના રાજકીય…

ઊંઝા ઓવરબ્રીઝ પર અવાનવાર પડતા મોટા ખાડાઓ ક્યારે કાયમી ધોરણે પુરાય તેના મુર્હત માટે સ્થાનિક તંત્ર જાણે રાહ જોઈ રહ્યુ છે.

આ ખાડાઓ નેતાઓની નજરમાં આવતા હશે કે કેમ?? ભારે અકસ્માતની રાહ જોઈને બેઠેલું ઊંઝાનું નબળું સ્થાનિક તંત્ર. ભ્રસ્ટાચારની દુર્ગંધ ચારેબાજુ ફેલાઈ રહી છે. Apmc માટે જગતભરમાં પ્રખ્યાત ઊંઝા ખાતે પાટીદાર…

પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો

Girnar Parikrama: કમોસમી વરસાદના કારણે જંગલના રસ્તાઓનું ધોવાણ થયું હોવાથી લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે. તેમ છતાં પણ ભવનાથ ક્ષેત્રમાં 50 હજારથી વધુ ભાવિકો પરિક્રમા થશે તેવી આશાએ આવી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!