Category: ભચાઉ

ભચાઉના પત્રકાર દમનનો ધડાકો: મહેશ રાજગોર પર ખોટી FIR—પત્રકાર એસોસિએશન ઉગ્ર, કોર્ટ સુધી જંગની ઘોષણા!

ભચાઉમાં પત્રકાર પર ખોટી FIR નોંધાતા જિલ્લા પત્રકારિતામાં હાહાકાર મચી ગયો છે. પત્રકાર મહેશ રાજગોર વિરુદ્ધ અદાણી કંપનીના અધિકારી કમલેશ મોદી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદને પત્રકાર વર્ગે “પત્રકારોને ચૂપ કરાવવાનો…

ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા માર્ગ અકસ્માતમાં મૂત્યૂ પામેલા લોકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી 

તા-16-11-2025 ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા વિશ્ર્વ ભરમાં નવેમ્બર માસમાં ત્રીજા રવિવારે માર્ગ અકસ્માતમાં મૂત્યૂ પામેલા લોકો માટે શ્રઘ્ધાંજલી આપવા માટે કાર્યકમ નુ આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ તા…

ભચાઉ શહેર મઘ્યે રાજેન્દ્ર ભાઇ છગનભાઇ ઠક્કર ના સુપુત્ર એડવોકેટ ચિંતનની ઓફીસ નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું 

તા:16-11-2025 ના રોજ ભચાઉ શહેર જુની મામલતદાર કચેરી પાસે ભચાઉ ના વેપારી અને રાજકીય મોરચે મોટું નામ ધરાવતા રાજેન્દ્ર ભાઇ છગનભાઇ ઠક્કર ના સુપુત્ર એડવોકેટ ચિતન ba.એલ એલ બી એસ…

ભચાઉ તાલુકા રાજપૂત ક્ષત્રિય સભા ના પ્રમૂખ તરીકૅ વાઘૂભા જાડૅજા ની વરણી થતાં ઠૅર ઠૅર મલી રહ્યા છે અભિનંદન.

ભચાઉ તાલુકા મૉટી ચીરઈ ના પૂર્વ સરપંચ અને ભચાઉ ઍપી ઍમસી ના ચૅરમૅન ઉધૉગપતી ગરીબૉના બૅલી સરલ સ્વભાવ ના સખી દાતા અઢારૅ વર્ણ નૅ સાથૅ રાખીનૅ ચાલતા ઍવા ચીરઈ ગામનાં…

આજરોજ ભચાઉ એ પી એમ સી ખાતે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા દ્વારા ટેકાના ભાવ ખરીદી કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું 

આજરોજ ભચાઉ એ પી એમ સી ખાતે નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન અને ખેડૂત માટે વિવિધ ફસલ ટેકાના ભાવ ખરીદ કેન્દ્ર રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં…

ભચાઉમાં “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) અન્વયે “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.…

આજરોજ નવી મોટી ચિરઈ ખાતે ભચાઉ APMC ના પ્રમુખશ્રી વાઘુભા કાનજીભા જાડેજા ના નાના ભાઈ રાજેન્દ્રસિંહ ના નૂતન ગૃહ ના વાસ્તુ પુજન ના પ્રસંગે રાજકીય અને સામાજીક અગ્રણીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા…. 

આજરોજ તારીખ:- 01/11/2025 નેં નવી મોટી ચિરઈ ખાતે ભચાઉ APMC ના પ્રમુખશ્રી વાઘુભા કાનજીભા જાડેજા ના નાના ભાઈ રાજેન્દ્રસિંહ ના નૂતન મકાન વાસ્તુ પૂજન નિમિત્તે ભોજન સમારંભ રાખવામાં આવેલ જેમાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!