સુરત દુષ્કર્મ કેસમાં આસારામના જામીન પર આજે સુનાવણી:હાઇકોર્ટ ચારવાર લંબાવી ચૂકી છે હંગામી જામીન, તાજેતરમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં કર્યું હતું સરેન્ડર
સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામના હંગામી જામીન પર આજે હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. આ પહેલાં ગુજરાત હાઇકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન…
મહેસાણામાં 5 વોલ્વો સહિત 70 નવી ST બસોનું લોકાર્પણ:ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી મુસાફરી સુવિધામાં વધારો કરશે, ભાદરવી પૂનમને લઇ એક્સ્ટ્રા બસોનો પણ શુભારંભ કરાશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 2 સપ્ટેમ્બરના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ…
3 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે:દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ પડવાની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની…
Patan : સાંતલપુર પોલીસ સ્ટેશન ના પ્રોહીના ગુન્હામાં પાટણ જીલ્લાના ગેઝેટેડ લીસ્ટ પૈકીના છેલ્લા ૦૧ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ-ફર્લો સ્કવોડ-પાટણ. Patan News
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજતથા શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, I/C.પોલીસ અધિક્ષક પાટણનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુ.મ.પાટણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લાના પેરોલ, ફર્લો,વચગાળાના…
20 રૂપિયામાં 2 લાખનો વીમો:સરકારની સુપરહિટ યોજના, 3 ખાસ ટિપ્સ નુકસાનથી બચાવશે, લાભ કોણ અને કઈ રીતે લઈ શકે? જાણો A to Z
શું તમે જાણો છો કે તમારા બેંક ખાતામાંથી દર વર્ષે કપાતા માત્ર ₹20 તમને અને તમારા પરિવારને ₹2 લાખ સુધીનો એક્સિડન્ટ વીમો આપી શકે છે? મોટાભાગના લોકોને આ વિશે અધૂરી…
આગાહી:25 સપ્ટેમ્બર આસપાસ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઇ શકે છે: એક્સપર્ટ
ગુજરાતમાં સરેરાશ 882 મીમી વરસાદ સામે ઓગસ્ટ અંતે 800.76 મીમી વરસાદ મળી ચૂક્યો છે. ઓગસ્ટના પ્રથમ 16 દિવસ રાજ્યમાં લગભગ મોન્સૂન બ્રેકની સ્થિતિ રહી હતી. આ દરમિયાન માત્ર 24.20 મીમી…
Amreli : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે માનવ કંકાલ મળ્યું. Amreli News
જાણવા મળેલ માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે આવેલ તળાવની પાછળના ભાગે ચેક ડેમની બાજુમાં વિખરાયેલી હાલતમાં માનવ કંકાલ મળ્યું છે. આ માનવ કંકાલ જોતા લાગે છે કે કોઈ વન્ય…
