ઐઠોરમાં ‘પાટીદાર જુના ભજન મહિલા મંડળ’ તરફથી રખડતા કુતરાઓ માટે લાડવા વિતરણ કર્યા.
સહયોગ ગ્રુપ, ઐઠોરે આ સતત 15 મી વાર કુતરાઓને ફ્રી લાડવા વિતરણ કર્યું. આ ભજન મંડળે ઐઠોરમાં ભજન કરતા-કરતા દાન ભેટમાં મળેલ રકમમાંથી ગામના કુતરાઓને પણ લાડવા ખવડાવી ભક્તિમા ઉમેરો…
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર: આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં યલો ઍલર્ટની આગાહી
Heatwave Yellow Alert Gujarat: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 3 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેશે, જેના…
શ્રી ગણપતિ મંદિર સંસ્થા,ઐઠોરમાં નવા પ્રમુખ તરીકે શ્રી મનુભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શ્રી હાર્દિકભાઈ પટેલની સર્વાનુમતે વરણી થઇ.
પૂર્વ પ્રમુખ બાબુભાઇ પટેલે પોતાની નાદુરસ્ત તબિયતને લીધે આપ્યું હતું રાજીનામુ. પૂર્વ પ્રમુખે આપેલ રાજીનામા પછી ખાલી પડેલ પ્રમુખપદની જગ્યા માટે મનુભાઈ આર. પટેલ (સુણકા) નિમાયા છે. વિશેષ ઉલ્લેખનીય છે…
પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા
પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…
શ્રી ઐઠોરા ગણેશના ભક્તો માટેની સેવામાં વધુ એક સગવડ,
QS મશીનની સેવામાં ઉમેરો.દાદાની પ્રસાદીનો લાડવો, ભોજન પાસ, મંદિરમાં ચાલતી કોઈ પણ પ્રકારની સેવાકીય સ્કીમોમાં ઓનલાઇન દાન, કોઈ પણ પ્રકારનું અન્ય દાન, ફરાળ દાન, પક્ષી ચણ નિમિત્તનું દાન, વાહન પૂજા…
વારાહી ગામમાં પ્રજાપતિ વારૈયા સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો
પાટણ જિલ્લાના વારાહી ગામમાં પ્રજાપતિ વારૈયા સમાજના કુળદેવી શ્રી ચામુંડ માતાજી નું મંદિર આવેલું છે જે મંદિરનો સમાજ દ્વારા નવનિર્માણ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં પ્રજાપતિ સમાજના ભાઈ…
વડોદરા: ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી : પાંચની ધરપકડ
મુંબઈ વડોદરા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ઉપર તેમજ ડભોઇ પાસેથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર ગાડીમાં ગુપ્ત ખાના બનાવી દારૂની થતી હેરાફેરી જિલ્લા પોલીસે ઝડપી પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.…
