Banaskatha : બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય ચાલુ વર્ષે ૯૫ ટકા ભરાયો. Banaskatha News
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ નદીમાં ૨૦૦૦ ક્યુસેક પાણી છોડાયું ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભુગર્ભ જળના તળ ઊંચા આવશે:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી ચાર તાલુકાના ૨૬…
