Tag: The Gujarat Live News

Radhanpur : રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ખુલ્લી ગટરની દુર્ઘટનામાં મૃતક પરિવારને આર્થિક સહાય આપવા મુખ્યમંત્રી ને પત્ર લખ્યો. Radhanpur News

રાધનપુર શહેરમાં બનેલી ઘટના 17-09-2025 ના રોજ બનેલી દુર્ઘટનામાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક નિર્દોષ વ્યક્તિએ કરૂણ અંતિમ શ્વાસ લીધા હતા. આ દુર્ઘટનાએ શહેરમાં ચિંતાની લાગણી વ્યાપી દીધી છે. સ્થાનિક…

Radhanpur : રાધનપુર પિંડારિયા હોસ્પિટલ પાસે ગટર લાઈનમા ઢાંકણાં ના હોવાથી ટ્રક ફસાઈ – તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ. Radhanpur News

રાધનપુર: શહેરના પિંડારિયા હોસ્પિટલ પાસે આવેલ રાધનપુર નેશનલ હાઈવે પર આજે એક ગંભીર ઘટના બની હતી. હોસ્પિટલ નજીકની ગટર લાઈન પર ઢાંકણાં ન હોવાથી એક માલભરેલી ટ્રક સીધી ગટરમાં ફસાઈ…

Banaskatha : ભારે વરસાદ બાદ બનાસકાંઠામાં રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી શરૂ. Banaskatha News

જિલ્લાના વિવિધ તાલુકામાં બંધ રસ્તાઓને ફરી કાર્યરત બનાવાયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મરામત કાર્ય હાથ ધરાયું: ડામર પ્લાન્ટથી રીસરફેસીંગ કાર્ય ચાલુ બનાસકાંઠા જિલ્લામાં તા. ૦૬/૦૯/૨૫ તથા ૦૭/૦૯/૨૦૨૫…

Radhanpur : રાધનપુરમાં ખુલ્લી ગટરની બેદરકારીથી નર્મદાબેન પ્રજાપતિનું કરૂણ અવસાન : તંત્ર વિરુદ્ધ રોષની લહેર . Radhanpur News

રાધનપુર શહેરમાં માનવજીવન માટે જોખમી સાબિત થતી તંત્રની બેદરકારીનો જીવંત દાખલો ગઈકાલે જોવા મળ્યો. સરસ્વતી નગર સોસાયટીની રહેવાસી નર્મદાબેન પ્રજાપતિ (વયઃ અંદાજે 55 વર્ષ)નું ખુલ્લી ગટરમાં પડી જવાથી કરૂણ અવસાન…

Patan : રાધનપુર-સાંતલપુરમાં “નમો કે નામ”  રક્તદાન શિબિર ભવ્ય આયોજન સાથે સફળ. Patan News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે સેવાકાર્યની અનોખી ઉજવણી – 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત રાધનપુર/સાંતલપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકાર્યો યોજાઈ રહ્યા છે. તે જ અંતર્ગત…

Patan : પાટણ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓના તાત્કાલિક મરામત કાર્યો યુદ્ધના ધોરણે શરૂ. Patan News

પાટણ જિલ્લામાં તા. ૦૭/૦૯/૨૦૨૫ થી પડેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ રસ્તાઓને થયેલી ક્ષતિને પગલે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ, પાટણ હસ્તક તાત્કાલિક મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી…

Patan : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું. Patan News

માતૃશ્રી હીરાબા સરોવર એ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત વડાપ્રધાનશ્રીનું સંસ્કાર સિંચન અને ઘડતર કરનારા માતા હીરાબાનું તેમના પુત્રના જન્મદિને શ્રેષ્ઠ ભાવસ્મરણ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી પાણી માટે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!