શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝાના 33 સ્વયં સેવકો 200 ગામડામાં ફરી ચામડીના રોગોથી પીડાતા કુતરાઓની સારવાર કરશે.
આ સેવકો લાખો જીવોની અત્યાર સુધી સેવા અને સારવાર કરી ચુક્યા છે. શ્રી જહુ માતાજીનો આદેશ સમજી દર વર્ષની જેમ ચાલુ વિક્રમ સવંત 2082 ના નવા શરુ થતા વર્ષમાં અબોલ…
