Category: ઊંઝા

ઊંઝા ખાતે ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે માં ઉમિયાના દિવ્ય દર્શનનો લાભ લઇ પ્રસન્નતા વ્યક્ત કરી.

ઊંઝા ધારાસભ્ય કાર્યાલયની પણ મુલાકાત લીધી જેમાં યોગ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું. ઊંઝાના તેમના આ કાર્યક્રમ દરમ્યાન મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર, ચંદ્રકાંતભાઈ પટેલ (દાસ), શુભમભાઈ શાહ, પ્રદેશ કીશાન મોરચાના મહામંત્રી…

ઊંઝાથી ઐઠોરના ગમાણીયાના તળાવ સુધી લગાવેલ, હવે આગળ શ્રી ગણપતિ મંદિરવાળા બીજા બસ સ્ટેન્ડ સુધી મેઈન રોડ પરની વીજ પોલ લાઈન ઊંઝા ધારાસભ્યશ્રી લાંબી કરી આપે તેવી લોકમાંગ.

વર્ષે લાખો દર્શનાર્થીઓ જ્યાં પધારે છે તે ઊંઝા શ્રી ઉમિયા માતાજીનું મંદિર અને ઐઠોર શ્રી ગણપતિ દાદાનું મંદિર એ ગુજરાત ભરના ધાર્મિક સ્થાનોમાં મોખરાના સ્થાન ધરાવે છે. સમયની માંગ અનુસાર…

સ્વર્ગીય પિતાશ્રી મણીલાલ વેલદાસ પટેલ (શિક્ષક) સુણકા, ઐઠોર તેમની યાદમાં છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ કર્યું.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સખ્ત ગરમીમાં પાણી વગર તડપતા પક્ષીઓ માટે વિના મૂલ્યે પોતાના ગામ ઐઠોર અને હાલના પોતાના નિવાસ સ્થાન ઊંઝા એમ બે સ્થળેથી એક સાથે પાણીના…

આજ રોજ ઊંઝા મુકામે Nihon Shotokan Karate Association દ્વારા બેલ્ટ ગ્રેડેશન પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન ઊંઝાના સિનિયર કોચ ભરતભાઈ પ્રજાપતિ દ્વારા તેમની શાળા શ્રી રેવાભાઈ વકીલ (નવજીવન ) પ્રાથમિક શાળા, ઊંઝા નવજીવન ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્યશ્રી નયનાબેન પટેલ…

લોકસેવાના કામ ના કરવાની દાનતવાળા ‘નેતાઓ’ ને લીધે 2 વર્ષ પછીય ઊંઝા – ઐઠોર રોડ લેવલિંગ વગરનો જ રહ્યો.

લોકસેવાના નામે ચૂંટાઈને નેતા બનનારાઓને સામી ચૂંટણીએ ગામલોકો જવાબ આપવાના મૂડમાં,,!! અન્ય વ્યવહાર સિવાય પણ વર્ષો લાખો ભક્તો જ્યાં દર્શનાર્થે આવે છે તે માં ઉમિયાધામ, ઊંઝા, શ્રી ગણપતિ મંદિર, ઐઠોર…

Apmc ઊંઝા ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલની બહાર ગામ કડવા પાટીદાર પરિવાર, ઊંઝાના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઇ.

દિનેશભાઇના હોદ્દા, જવાબદારી, સેવા અને સફળતામાં વધુ એક પુષ્પગુચ્છ. ​ઊંઝા APMC ના લોકપ્રિય, સતત બીજી ટર્મના ચેરમેન અને કર્મઠ અગ્રણી, કુશળ નેતૃત્વકારી શ્રી દિનેશભાઈ પટેલની આજ રોજ ‘શ્રી બહાર ગામ…

ઐઠોરમાં ‘પાટીદાર જુના ભજન મહિલા મંડળ’ તરફથી રખડતા કુતરાઓ માટે લાડવા વિતરણ કર્યા.

સહયોગ ગ્રુપ, ઐઠોરે આ સતત 15 મી વાર કુતરાઓને ફ્રી લાડવા વિતરણ કર્યું. આ ભજન મંડળે ઐઠોરમાં ભજન કરતા-કરતા દાન ભેટમાં મળેલ રકમમાંથી ગામના કુતરાઓને પણ લાડવા ખવડાવી ભક્તિમા ઉમેરો…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!