Category: ગુજરાત

કચ્છ મ્યૂઝિયમ ખાતે આયોજિત ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ “કલાવીથિ ૨૦૨૬” નું સમાપન

લાઈવ પ્રિન્ટમેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા ડિપાર્ટમેન્ટ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી અને કચ્છ મ્યુઝિયમ, ભુજના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ…

અગિયાણા ગામમાં મનરેગા યોજનાના કામોમાં ગેરરીતિના આક્ષેપો, તપાસની ઉઠી પ્રબળ માંગ

રાધનપુર તાલુકાના અગિયાણા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ ચાલી રહેલા વિવિધ વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થયાના ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ…

રાધનપુર શહેરના મોટા ઠાકોરવાસ વિસ્તારમાં અરગોસર તળાવ નજીક આવેલ હવાડામાં લાંબા સમયથી પાણીની અછત સર્જાતા સ્થાનિક લોકો તેમજ ગૌમાતા માટે મુશ્કેલી ઉભી થઈ હતી.

આ મુદ્દે રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોર દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે આજે હવાડામાં પાણી છોડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ હવાડાની અંદર લાંબા સમયથી જમા…

જામનગરમાં સોફ્ટવેર એન્જિનિયર ઉમેદવારની લેખિત રજૂઆતથી ખળભળાટ!

ચૂંટણી પરિણામો બાદ ફરી એકવાર EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)નો મુદ્દો ગરમાયો છે. જામનગરના વોર્ડ નંબર 15ના ઉમેદવાર અને વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર એવા બ્રિજેશભાઈ ફળદુએ ચૂંટણી તંત્ર સામે એક મોટો મોરચો…

દેશલપરમાં ગેરકાયદેસર ખનનનો કાળો કારોબાર! રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય, 50 ફૂટ ઊંડા ખાડાઓથી ગ્રામજનોમાં ભય

રાપર.કચ્છ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેશલપર ગામમાં ગેરકાયદેસર ખનન મામલે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. દેશલપર ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે કે ગામના પાબુદાદા, ડુંગરાળ તથા જંગલ ખાતાના વિસ્તારોમાં છેલ્લા…

રાધનપુર એસ.ટી. ડેપો ખાતે રોહિત મહેતાના જન્મદિને વરીયાળી-સાકરના ઠંડા સરબતનો કેમ્પ – હજારો મુસાફરોને મળી રાહત

કાળઝાળ ગરમી વચ્ચે રાધનપુર શહેરમાં રાહતનો મીઠો ઘૂંટડો. રાધનપુર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે આજે જાણીતા સમાજસેવક અને પત્રકાર રોહિત કેશવલાલ મહેતાના જન્મદિન નિમિત્તે વરીયાળી-સાકરના મસાલેદાર ઠંડા સરબતનો સેવા કેમ્પ યોજાયો.…

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવીને પ્રજાલક્ષી કામો પૂર્ણ કરવા કલેક્ટરશ્રીનું સૂચન આજરોજ કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી તરીકે શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!