Category: ગુજરાત

Santalpur : ભારે વરસાદના લીધે પાટણના સરહદી તાલુકા સાંતલપુરના ગામડાઓની મુલાકાત લેતા પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા . Santalpur News

ચિંતા ના કરતા સરકાર તમારી સાથે છે – પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે પીડિત પરિવારને સહાયનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સરહદી તાલુકાઓમાં થયેલા ભરેલા વરસાદના…

આજે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે:જૂનાગઢમાં શહેર-જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે, સાત મહિનામાં પાંચમી મુલાકાત

જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચાલી રહેલી શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી આજે જૂનાગઢ આવશે. બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર આગમન થયા બાદ તેઓ સીધા જ ભવનાથ…

TRP ગેમઝોન, નાનામવા વિસ્તારમાં ડિમોલીશન : 9923 ચોમી જમીન ખુલ્લી થઈ

અગ્નિકાંડ સર્જાયો તેની સામે પતરાંનું ગેરકાયદે બાંધકામ ખડકાયું : મનપાના રૂ।. 94 કરોડની કિંમતના 3 પ્લોટમાં 6 ઝુપડાં,શેડ તોડી પડાયા, સીલ્વર ગોલ્ડમાં માર્જીનમાં 42 ચો.મી.બાંધકામ હટાવાયું રાજકોટ, : રાજકોટમાં રાજ્યનો…

Banaskatha : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ભારે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સૂઇગામની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત-બચાવ અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરી… Banaskatha News

મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંત સિંહ રાજપૂત તેમજ ધારાસભ્યો અને સરહદી વિસ્તારના અગ્રણીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સૂઇગામ…

સનનગર સોસાયટીમાં હોમિયોપેથીક નિશુલ્ક કેમ્પ

તા. ૧૧ સપ્ટેમ્બર’૨૦૨૫ ગુરૂવારના રોજ ઞોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદધપુરના ઉપક્રમે ઞોકુલ સાવૅજનિક હોમિયોપેથીક હોસ્પિટલ, સિદધપુર દ્વારા સનનગર સોસાયટી પરિસરમાં સવારે ૧૦-૦૦ વાગ્યાથી સવૅ રોગ નિદાન અને ચિકિત્સા કેમ્પ યોજવામાં આવેલ…

Santalpur : ગરામડી ગામે ભારે વરસાદથી હાહાકાર : અનેક મકાન ધરાશાયી, પાક બગડતાં ખેડુતો મુશ્કેલીમાં. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામે અતિભારે વરસાદના કારણે ભારે નુકસાન સર્જાયું છે. સતત વરસેલા વરસાદથી ગામના અનેક લોકોના મકાનો ધરાશાયી થઈ જતા પરિવારો ઘર વિહોણા બન્યા છે. ઘરોમાં રહેલા…

Patan : પાટણ ના સરહદી તાલુકાઓના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી પહોંચ્યા. Patan News

રાધનપુર – સાંતલપુર વરસાદી અસરગ્રસ્ત: અધ્યક્ષશ્રીએ વહીવટી તંત્ર સાથે રિવ્યૂ બેઠક યોજી હિંમત રાખજો અમે તમારી સાથે છીએ – અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી પાટણના સરહદી વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે સાંતલપુર…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!