Santalpur : વૌવા-મઢુત્રામાં 48 કલાકથી વીજળીના ધાંધિયા : ગ્રામજનોએ UGVCL કચેરીએ કરી રજૂઆત. Santalpur News
સાંતલપુર તાલુકાના વૌવા અને મઢુત્રા ગામમાં છેલ્લા બે દિવસથી સતત વીજળીની આવનજાવન અને ડીપ થવાને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. વીજ પુરવઠાની અસ્થિરતાથી દૈનિક જીવન પર અસર થઈ રહી છે,…
