Category: ગુજરાત

પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા

પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…

શ્રી ઐઠોરા ગણેશના ભક્તો માટેની સેવામાં વધુ એક સગવડ,

QS મશીનની સેવામાં ઉમેરો.દાદાની પ્રસાદીનો લાડવો, ભોજન પાસ, મંદિરમાં ચાલતી કોઈ પણ પ્રકારની સેવાકીય સ્કીમોમાં ઓનલાઇન દાન, કોઈ પણ પ્રકારનું અન્ય દાન, ફરાળ દાન, પક્ષી ચણ નિમિત્તનું દાન, વાહન પૂજા…

વારાહી ગામમાં પ્રજાપતિ વારૈયા સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો

પાટણ જિલ્લાના વારાહી ગામમાં પ્રજાપતિ વારૈયા સમાજના કુળદેવી શ્રી ચામુંડ માતાજી નું મંદિર આવેલું છે જે મંદિરનો સમાજ દ્વારા નવનિર્માણ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં પ્રજાપતિ સમાજના ભાઈ…

અંજાર ખાતે શહેરના વિવિધ વિકાસ કામોનું રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ 

અંજાર પ્રવેશદ્વાર, ગાર્ડન નવીનીકરણ, આઇકોનિક રોડ, બોક્સ ક્રિકેટ સહિતના કામોના લોકાર્પણ સાથે ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાનું કરાયું અનાવરણ અંજારને મળેલી 2 કોલેજોની ભેટ આ વિસ્તારમાં શિક્ષણની જ્યોતને વધુ પ્રજ્વલિત કરશે :…

મહેસાણા જિલ્લા મહીલા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના મંત્રી હરદીપસિંહ પુરિનું નામ એપ્સિટિન ફાઇલમાં આવતા રાજીનામાની માગ સાથે signature campingn કરવામાં આવ્યું.

આ પોગ્રામ દરમ્યાન મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્વારા મહિલા કોંગ્રેસની બહેનોની અટકાયત કરવામાં આવી. પ્રોગ્રામમાં મહેસાણા જિલ્લા મહિલા પ્રમુખ ડો.મેઘાબેન પટેલ, શહેર મહિલા પ્રમુખ રશ્મિકાબેન પરમાર, જિલ્લા મહામંત્રી ગીતાબેન પટેલ,…

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ની બોર્ડ મિટિંગ વિસામણ બાપુ ની જગ્યા પાળીયાદ ખાતે યોજાઈ

સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર વસેલું વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન છે. અહીં શ્રી પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક…

વરાણા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, નાગરિકોની સમસ્યાઓનો સ્થળ પર નિકાલ

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના જનકલ્યાણકારી અભિગમ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહી ગ્રામજનોને સરકારી…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!