પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાપર તાલુકામાં ૧૦૦થી વધુ દર્દીઓને પૌષ્ટિક રાશન કિટનું વિતરણ કરાયું
ક્ષયમુક્ત ગુજરાતના સંકલ્પ સાથે વાગડના છેવાડાના વિસ્તારોના ટીબીના દર્દીઓને દવાઓની સાથે પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન…
