ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણી ના જન્મદિવસ નિમિત્તે બાબરકોટ સ્કૂલ તેમજ દરબારગઢ સ્કૂલ ના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું
પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પ્રેરક પરિવારના લાગણીશીલ ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણી ના જન્મદિવસ નિમિત્તે બાબરકોટ સ્કૂલ તેમજ દરબારગઢ સ્કૂલ ના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું તારીખ 7/1/2026 ને બુધવારના…
