Category: વારાહી

વારાહી ગામમાં આજથી શ્રી ભાણ સાહેબ ના મંદિરમાં થાળ ધરાવામાં આવ્યો

સાતલપુર તાલુકાના વારાહી ગામમાં શ્રી ભાણ સાહેબનુ મંદિર આવેલું છે જે મંદિરમાં ખુદ ભાણ સાહેબે ત્યાં વસવાટ કરી ગયેલ ત્યાંથી તેઓ નીકળી કમીજડા ગામે ગયેલ આજ પણ અનેક જગ્યાએ શ્રી…

Patan : રાધનપુર-સાંતલપુરમાં “નમો કે નામ”  રક્તદાન શિબિર ભવ્ય આયોજન સાથે સફળ. Patan News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે સેવાકાર્યની અનોખી ઉજવણી – 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત રાધનપુર/સાંતલપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકાર્યો યોજાઈ રહ્યા છે. તે જ અંતર્ગત…

Patan : પાટણ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓના તાત્કાલિક મરામત કાર્યો યુદ્ધના ધોરણે શરૂ. Patan News

પાટણ જિલ્લામાં તા. ૦૭/૦૯/૨૦૨૫ થી પડેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ રસ્તાઓને થયેલી ક્ષતિને પગલે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ, પાટણ હસ્તક તાત્કાલિક મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી…

Santalpur : સાંતલપુરમાં લાઈનમેન અને હેલ્પરોની બેદરકારીથી વીજ સમસ્યાઓ યથાવત્ – સામાન્ય ફોલ્ટે લોકોની મુશ્કેલીમાં વધારો. Santalpur News

સાંતલપુર તાલુકા સહિતના સરહદી વિસ્તારોમાં વીજ પુરવઠાની સમસ્યાઓ સતત લોકો માટે માથાનો દુખાવો બની રહી છે. છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદના કારણે ૭૧ ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી અને સમગ્ર…

Varahi : વારાહી સરકારી દવાખાના પાસે નાળામાં ભૂવો,  કોલીવાડા–સાદપુરા માર્ગ પર લોકો માટે જોખમ. Varahi News

પાટણ જિલ્લાનાં વારાહી ગામમાં આવેલ સરકારી દવાખાનાની સામેના મુખ્ય નાળામાં અતિવૃષ્ટિના કારણે અંદાજે ત્રણ ફૂટનો મોટો ભૂવો પડી જવા પામ્યો છે. આ અચાનક પડેલા ભૂવાને કારણે આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા…

Santalpur : વારાહી શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં હિન્દુ સમ્રાટ એવા ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા ની શુભેચ્છા મુલાકાત. Santalpur News

પાટણ જિલ્લાના વારાહી ગામમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા સાહેબ એ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે ગામના અગ્રણીઓ અરવિંદભાઈ ઠક્કર લક્ષ્મણભાઈ આહીર બકાભાઇ ઠક્કર મુકેશભાઈ ઠક્કર સુરેશભાઈ…

Santalpur : સાંતલપુર તાલુકાના છેવાડાના ધોકાવાડા ગામમાં પી.એમ.શ્રી ધોકાવાડા પે સેન્ટર શાળાને દીવાદાંડીરૂપ બનાવનાર પ્રેરણાદાયી શિક્ષકશ્રી સુરેશભાઈ સેંધવ. Santalpur News

વધારાના શિક્ષણકાર્યના લીધે એનએમએસ તેમજ જ્ઞાન સાધના પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા સુધી પહોંચાડનાર પ્રેરણાદાયી શિક્ષકશ્રી સુરેશભાઈ સેંધવ સાથે મુખ્યમંત્રીશ્રીએ શિક્ષક દિનના રોજ ગાંધીનગર ખાતે કર્યો “પ્રેરણા સંવાદ” શિક્ષક એ નથી જે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!