Radhanpur : રાધનપુર નગરપાલિકાની બેદરકારી સામે નગરસેવક જયા ઠાકોરનો પ્રહાર – “પ્રમુખશ્રીને પ્રજાની પીડા સાંભળવાની ત્રેવડ નથી તો રાજીનામું આપે”. Radhanpur News
રાધનપુર નગરપાલિકા વારંવાર નાનાં-મોટાં મુદ્દાઓને કારણે ચર્ચાનો કેન્દ્રબિંદુ બની રહે છે. શહેરના નાગરિકો સતત સ્વચ્છતા, પાણી, વરસાદી પાણીના નિકાલ અને દવા છંટકાવ જેવી મૂળભૂત જરૂરિયાતો અંગે તંત્રને રજૂઆત કરતા હોવા…
