Category: રાધનપુર

Radhanpur : રાધનપુર નગરપાલિકાની બેદરકારી સામે નગરસેવક જયા ઠાકોરનો પ્રહાર – “પ્રમુખશ્રીને પ્રજાની પીડા સાંભળવાની ત્રેવડ નથી તો રાજીનામું આપે”. Radhanpur News

રાધનપુર નગરપાલિકા વારંવાર નાનાં-મોટાં મુદ્દાઓને કારણે ચર્ચાનો કેન્દ્રબિંદુ બની રહે છે. શહેરના નાગરિકો સતત સ્વચ્છતા, પાણી, વરસાદી પાણીના નિકાલ અને દવા છંટકાવ જેવી મૂળભૂત જરૂરિયાતો અંગે તંત્રને રજૂઆત કરતા હોવા…

Radhanpur: રાધનપુર નગરપાલિકામાંથી બદલી થયેલ એકાઉન્ટન્ટ સામે ગેરરીતીની તપાસમાં વિલંબ – ચીફ ઓફિસરની નિષ્ક્રિયતા પર ઉઠ્યાં સવાલો. Radhanpur News

રાધનપુર નગરપાલિકામાં અગાઉ ફરજ બજાવનાર એકાઉન્ટન્ટ સંદીપ જોશી સામે કરોડો રૂપિયાની ગેરરીતીના આક્ષેપો થયા હોવા છતાં આજદિન સુધી તપાસનો અહેવાલ પ્રાદેશિક કમિશનર કચેરીએ મોકલાયો નથી. આ કારણે હવે નગરજનોમાં ચર્ચા…

Radhanpur : રાધનપુર શહેરમાં રાધનપુર મશાલી રોડ ઉપર થયેલ મહિલાના આકસ્મિક મૃત્યુના બનાવની તપાસ કરી સત્ય હકીકત બહાર લાવતી પાટણ પોલીસ. Radhanpur News

ગઈ તારીખ ૧૭/૦૯/૨૦૨૫ના રોજ રાધનપુર શહેરના રાધનપુર મસાલી રોડ પર આવેલ સરસ્વતી નગર સોસાયટીમાં રહેતા નર્મદાબેન બીપીનભાઈ પ્રજાપતિ ઉ.વ.૫૭ વર્ષ વાળાનું માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમ્યાન ધારપુર હોસ્પિટલ…

ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેર

માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત રાધનપુર શહેર દ્વારા “મેડિકલ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાધનપુર શહેર ના વાલી વનરાજસિંહ ઠાકોર પાટણ જિલ્લા પુવૅ…

Radhanpur : રાધનપુરમાં ટ્યુબવેલ કેબલ ચોરી :  પાણીની વિકટ સમસ્યાથી પ્રજામાં રોષ, નગરસેવિકા જયાબેન ઠાકોરનો તંત્ર વિરુદ્ધ ઘેરો આક્રોશ. Radhanpur News

રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નં-૧ના રેલવે સ્ટેશન વિસ્તારના વોટર વર્ક્સ ખાતે તાજેતરમાં ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગિરધારીભાઈના ખેતરમાં આવેલ પીવાના પાણીના બોરમાંથી 16…

તારીખ 18.09.2025 ના રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર સંચાલિત

શ્રી રામજીભાઈ ખેતાભાઈ ચૌધરી આદર્શ સાયન્સ કોલેજ,રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખા ના સંયુક્ત ઉપક્રમે સાયન્સ વિભાગના 95 જેટલા વિદ્યાર્થીઓના થેલેસેમિયા…

Radhanpur : રાધનપુરમાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકનો જન્મદિવસ સેવા વસતીના બાળકો સાથે મીઠાશપૂર્વક ઉજવાયો . Radhanpur News

ગુજરાત રાજ્યના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબનો જન્મદિવસ આજે રાધનપુરમાં અનોખી રીતે ઉજવાયો હતો. સામાન્ય રીતે જન્મદિવસે શુભેચ્છા, કાર્યક્રમો કે સન્માન યોજાય છે, પરંતુ આ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!