દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આનંદ આશ્રમ, કડી ખાતે ભવ્ય રીતે ‘શિવરાત્રી મહોત્સવ’ ઉજવાયો.
માત્ર ભાંગ રસને જ નહિ શિવરસ ને પણ માણો: સદગુરુ શ્રી હરી બાપુ. શિવભક્તોનો સૌથી પ્રિય ધાર્મિક તહેવાર એટલે શિવરાત્રી. જૂનાગઢ ગિરનાર ના જઈ શકનાર ભક્તો સ્થાનિક મંદિરો કે આશ્રમોમાં…
