સમસ્ત બ્રહ્મ સમાજનું છઠ્ઠું સ્નેહમીલન અને સરસ્વતી સન્માન સમારંભ ભવ્ય રીતે સંપન્ન
ચોરાડ : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત છઠ્ઠું સ્નેહમીલન તથા સરસ્વતી સન્માન સમારંભ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં ગોતરકા ગાદીપતિ શ્રી નિજાનંદ બાપુ, હનુમાન ધામના મહંત શ્રી ભાનુપ્રસાદ ગોર,…
