શ્રી ખોડિયાર જ્યંતી નિમિત્તે ઐઠોર શ્રી ખોડિયાર માતાના મંદિરે બાબીપુરા ગામના ભજન મંડળ દ્વારા ભજન – કીર્તન- ગરબાનુ આયોજન થયુ.
તા:26-01-2026 ના રોજ શ્રી ખોડિયાર જ્યંતી હોવાથી અનેક ધાર્મિક સ્થાનો પર સેવાકીય – ધાર્મિક પોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હોય છે. આ દિવસે દર વર્ષની જેમ માતાજીને અનેક પ્રકારના ફૂલોનો શણગાર…
