ગાંધીના ગુજરાતમાં ગોડ્સેનું નાટક:રાજકોટમાં આયોજન થતાં વિવાદ; બાપુના હત્યારાને હીરો બનાવવાનો પ્રયાસ થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડ્સેના નાટક શોનું આજે રાજકોટમાં આયોજન થતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. આ નાટકના માધ્યમથી ગાંધીજીના હત્યારાને હીરો બનાવવાનો પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે સવાલ…
