પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આઠ પરગણા પ્રજાપતિ સમાજનો 24 મો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો
રાધનપુર ખાતે આજરોજ આઠ પરગણા પ્રજાપતિ સમાજનો 24 મો સમુહ લગ્ન મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં 31 વરઘોડિયાઓએ પ્રભુતામાં પગલા માંડ્યા જેમાં સમાજના આગેવાનો દાતાશ્રીઓ અને સમાજના લોકો બોહળી સંખ્યામાં હાજર…
