Day: February 5, 2026

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આઠ પરગણા પ્રજાપતિ સમાજનો 24 મો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો

રાધનપુર ખાતે આજરોજ આઠ પરગણા પ્રજાપતિ સમાજનો 24 મો સમુહ લગ્ન મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં 31 વરઘોડિયાઓએ પ્રભુતામાં પગલા માંડ્યા જેમાં સમાજના આગેવાનો દાતાશ્રીઓ અને સમાજના લોકો બોહળી સંખ્યામાં હાજર…

રાધનપુર–વારાહી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે મોતરાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર–વારાહી હાઈવે પર કલ્યાણપુરા ગામ નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાધનપુર તરફથી કલ્યાણપુરા જઈ રહેલી એક બાઈકને પાછળથી આવી રહેલા ટેલરે ટક્કર મારતા અકસ્માત થયો હતો.…

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-7ના પ્રશ્ને વાંધા સહિત રજુઆત કરાઈ

જામનગર શહેરમાં ચાલતી એસ.આઈ.આર. ની કામગીરી દરમિયાન ફોર્મ-7 આધારિત મોટા પાયાના વાંધાઓ અંગે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. જામનગર શહેરમાં એસ.

આજે સંકટ ચોથ હોવાથી શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો.

આજે તારીખ 05-02-26 ગુરુવાર મહા મહિનાની વદ સંકટ ચોથ હોવાથી ગુજરાતના પ્રખ્યાત તીર્થંધામ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે વહેલી સવારથી જ શ્રી ઐઠોરા ગણેશના મંગલમય દર્શન હેતુ ભક્તોની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ…

અંગદાન પહેલા જ સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું મોત:રિવોલ્વરથી ગોળી મારી કર્યો’તો આપઘાત, દીકરીના લગ્નની તારીખે જ અંતિમ શ્વાસ લીધા; બચાવવા માટે 20 મિનિટ સુધી CPR અપાયો

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન થયું છે. અંગદાનની તેમની ઈચ્છા હોવા છતાં હાર્ડ એટેક (કાર્ડિયાક અરેસ્ટ) આવતાં માત્ર ચક્ષુદાન જ થઈ શક્યું છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ…

રાધનપુરમાં ડિગ્રી વગર બોગસ પ્રેક્ટિસ કરતા ઉઘાડ પગા ડોકટરના દવાખાનામાં SOGની રેડ

દવાઓ અને ઇન્જેક્શનો જપ્ત, પરંતુ ‘ડોકટર’ ગાયબ – પોલીસ કાર્યવાહી સામે ગંભીર સવાલો રાધનપુર શહેરના મંડાઈ ચોક વિસ્તારમાં કોઈપણ સરકારી માન્ય ડિગ્રી વગર બોગસ રીતે એલોપેથીક સારવાર આપતા ઉઘાડ પગા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!