મહેસાણામાં છેલ્લા કેટલાક સમયથી નિર્દોષ અને અબોલા જીવો પર વધી રહેલા અત્યાચાર મામલે જીવદયા પ્રેમીઓની મિટિંગ મળી.
ગઈ કાલે તા 24/2/2026 ના રોજ રાત્રે 7.30 વાગે શ્રી વૈદ્યનાથ મહાદેવ, લાખવાડ મુકામે અબોલ જીવો પરના અત્યાચાર સામે લોકજાગૃતિ માટે મહેસાણાના દરેક જીવદયાપ્રેમી સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓની અગત્યની મીટીંગ…
