એમ.એન.પટેલ પ્રાથમિક શાળા કડી માં આચાર્ય ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો.
મહા વદ ચૌદશ એટલે મહા શિવરાત્રી. મહા શિવરાત્રી એટલે પૃથ્વીપર શિવલિંગનાં સ્થાપનાનો દિવસ. દેવાઘીદેવ મહાદેવનાં વિવાહનો દિવસ. ‘શિવ’ એટલે કલ્યાણ સ્વરૂપ. શિવજી પ્રાણીમાત્રનું હિત – કલ્યાણ કરવાવાળા છે. વિધા અભ્યાસમાં…
