Day: February 17, 2026

શ્રી સમસ્ત કચ્છી સતવારા સમાજ – ગાંધીધામ દ્વારા ગાંધીધામ ખાતે તા.15/2/2026 ના મહાશિવરાત્રી નિમિતે ભવ્ય બાઈક રેલી અને શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ શોભાયાત્રા નું પ્રારંભ આદિપુર ત્રણ વારી સેવાકુંજ થી ભવનાથ મંદિર સેક્ટર-5 થી મેઈન બજાર થી નવી સુંદરપુરી, શ્રી પિપળેશ્વર મંદિર કૈલાશ સોસાયટી વિરામ કરવામાં આવી હતી.અને 4000 લોકો માટે…

પાટણ જિલ્લા કોર્ટમાં ધોળા દિવસે ધારિયા વડે હુમલો, વકીલોમાં ભારે આક્રોશ

પાટણ જિલ્લા કોર્ટમાં સુરક્ષા ભંગની ગંભીર ઘટના, વકીલોમાં રોષ પાટણ શહેરની પાટણ જિલ્લા કોર્ટ માં ધોળા દિવસે સુરક્ષા વ્યવસ્થાને પડકાર આપતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્ટ પરિસરમાં આવેલા વકીલ…

આજે સાંઇ બાબા મંદિર ઊંઝામા સર્વ સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ઊંઝાથી અંબાજી થ્રી વ્હીલર લઇને જતા દિવ્યાંગ ભાઇઓ – બહેનો ને પ્રોત્સાહન રૂપે લાલ રૂમાલ અને નાસ્તો વિતરણ કરવામા આવ્યો.

ઊંઝા -દાસજ રોડ પર આવેલ શ્રી સાઈબાબા મંદિરમા સર્વ સમાજ સેવા ગ્રુપ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ જયેશસિંહ ઠાકોર , ભાજપ ઉંજા તાલુકા હર્ષદભાઈ પટેલ , ગૌતમભાઇ પટેલ , રમેશભાઈ…

અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ મોત; ખેડૂતનો જીવ બચ્યો

Amreli News: ગીરના સરહદી ગામોમાં વન્ય પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરિયા ગામમાં ગઈકાલે સાંજે સિંહના ભયથી બચવા માટે બે બળદો…

VVIP આગમને રાધનપુર બંધક બન્યું — કલાકો સુધી ટ્રાફિક ઠપ્પ, દર્દીઓ અને જનતા હેરાન

આનંદીબેન પટેલના આગમનને લઈ અતિ કડક સુરક્ષા બંદોબસ્ત — રાધનપુરમાં મુખ્ય માર્ગો સીલ, વિકલ્પ માર્ગ ન હોવાથી લોકો ફસાયા પાટણ જિલ્લાનાં રાધનપુર શહેરમાં આજે VVIP આગમન સામાન્ય જનતા માટે મુશ્કેલીનું…

પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ કેમિકલ જપ્ત:બલૂચી બોલતા 2 શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં ડિલિવરી કરવા આવ્યા’તા; ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન

ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 200 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે શખ્સ ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ભરી નીકળ્યા હતા. 15-16 ફેબ્રુઆરી દરમિયાન…

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આનંદ આશ્રમ, કડી ખાતે ભવ્ય રીતે ‘શિવરાત્રી મહોત્સવ’ ઉજવાયો.

માત્ર ભાંગ રસને જ નહિ શિવરસ ને પણ માણો: સદગુરુ શ્રી હરી બાપુ. શિવભક્તોનો સૌથી પ્રિય ધાર્મિક તહેવાર એટલે શિવરાત્રી. જૂનાગઢ ગિરનાર ના જઈ શકનાર ભક્તો સ્થાનિક મંદિરો કે આશ્રમોમાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!