શ્રી સમસ્ત કચ્છી સતવારા સમાજ – ગાંધીધામ દ્વારા ગાંધીધામ ખાતે તા.15/2/2026 ના મહાશિવરાત્રી નિમિતે ભવ્ય બાઈક રેલી અને શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ શોભાયાત્રા નું પ્રારંભ આદિપુર ત્રણ વારી સેવાકુંજ થી ભવનાથ મંદિર સેક્ટર-5 થી મેઈન બજાર થી નવી સુંદરપુરી, શ્રી પિપળેશ્વર મંદિર કૈલાશ સોસાયટી વિરામ કરવામાં આવી હતી.અને 4000 લોકો માટે…
