રાધનપુરનાં કલ્યાણપુરા ગામે સ્વ. સાધુ ભજનદાસબાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ભાવસભર ભજન–ભોજન વિવિધત ભેટ સોગાત સહીત શ્રદ્ધાંજલિ મહોત્સવ
ભજનમંડળી દ્વારા ઉન્નત તથા આત્માને સ્પર્શી જાય એવા ભજનોની સુંદર ભજન સંધ્યા યોજાઈ,દીકરીઓને યથાશક્તિ સન્માનરૂપે થાળી, માળા તથા ગરમું જેવી ભેટો અપાઈ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે સ્વ.…
ભાભર ખાતે ધી આરાધના સહકારી મંડળી લિમિટેડ શાખા નો પ્રારંભ કરાયો.
વાવ થરાદ જિલ્લાના ભાભર નગરપાલિકા ખાડિયા ખાતે ધી સહકારી મંડળી ની શરૂઆત ભાભરની બહેનો દ્વારા શરૂઆત કરવામાં આવેલ જે આશરે 31 વર્ષથી ચાલતી મંડળી ની આજે 469 ની શાખા ભાભરમાં…
કોંગ્રેસની જન આક્રોશ રેલી ઉંઝા તાલુકાના ઐઠોર ખાતે શ્રી ગણપતી મંદિરે દર્શનાર્થે આવી પહોંચી હતી.
આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, પુર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. તુષારભાઈ ચોધરી , પ્રદેશ પ્રવક્તા શ્રી હિમાંશુ પટેલ, ગીતાબેન પટેલ, મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી…
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- ‘હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય’, જાણો મામલો
Ahmed Patel Son Faisal Patel: કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક ‘નવું ગ્રૂપ’ બનાવવાની…
સિંહ સદનની નકલી વેબસાઈટ બનાવનાર રાશિદ રાજસ્થાનથી ઝડપાયો:ઓનલાઈન બુકિંગના નામે પ્રવાસીઓ પાસેથી રૂપિયા ખંખેર્યા, જગન્નાથ મંદિર ટ્રસ્ટ ને શ્રીરામ આશ્રમની પણ વેબસાઈટ બનાવી
16 ઓક્ટોબરના રોજ સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓ માટે સાસણ ગીર નેચર સફારી પાર્ક ખુલ્લું મુકાયું હતું. અહીં આવતા પ્રવાસીઓ ઉત્તમ રહેવા-જમવાની સુવિધા માટે ઓનલાઈન બુકિંગનો આગ્રહ રાખતા હોય છે.…
‘ગૃહમંત્રી સુધી ડ્રગ્સના હપ્તા નથી પહોંચતા, તો સર્વપક્ષી બેઠક કરો’:જે પોલીસ કર્મીઓ ગળામાં પટ્ટા પહેરી ભાજપના ટોમી બન્યાં છે એમના પટ્ટા તો ઉતરવા જ જોઈએ; ઈટાલિયાના પ્રહાર
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયત ખેડૂતો અને ખેતમજૂરોને ન્યાય અપાવવાના સ્લોગન સાથે યોજાઈ રહી છે. આ…
અંકલેશ્વરના પરિવારની લાચારી: અંતિમ સંસ્કાર માટે પૈસા નહોતા એટલે યુવતીનો મૃતદેહ સિવિલમાં તરછોડ્યો
Ankleshwar News: આદિવાસી સમાજના વિકાસની મોટી મોટી વાતો વચ્ચે એક લાચાર અને ગરીબ શ્રમજીવી પરિવારની કરૂણ પરિસ્થિતિ સામે આવી છે. ભરૂચના અંકલેશ્વરની એક 22 વર્ષીય યુવતીનું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં…
