માવઠાએ ખેડૂતોને રડાવ્યા, સહાય પેકેજ થશે જાહેર:સાંજ સુધીમાં સર્વે રિપોર્ટ આવશે, CMએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું; વિપક્ષ- ખેડૂત સંઘની નજર
રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મગફળી, કપાસ, તલ,…
ભચાઉ ફેરપ્રાઈઝ એસોસિયેશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
ભચાઉ ફેરપ્રાઈઝ એસોસિયેશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવા વર્ષમાં લોકો સાથે સુખ દુઃખની વાત કરી હતી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી ભચાઉ નજીક આવેલા ચામુંડા હોટલ…
રાપર તાલુકા પત્રકાર સંગઠનની રચના
કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પત્રકારત્વના ક્ષેત્રે કાર્યરત પત્રકારોના હિતોનું રક્ષણ કરવા અને તેમના અવાજને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘રાપર તાલુકા પત્રકાર સંગઠન’ ની રચના કરવામાં આવી છે. તાલુકાના તમામ…
ભાજપના MLA શૈલેષ સોટ્ટાએ પક્ષના જ માણસોને ગદ્દાર કહ્યા:કહ્યું- આપણા જ મદદ કરી રહ્યા છે, તેમના નામ પણ છે; ડભોઇ APMCમાં એક સીટ જીતાડી બતાવે, ચૂંટણી બાદ ખબર પડશે શું મળ્યું?
આમ તો ભાજપ પક્ષ સંયમ અને શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પરંતુ અહીંયા રાજકારણમાં ક્યારે ઉથલ પાથલ થાય તે નક્કી હોતું નથી. હાલમાં ડભોઈ APMCમાં ચૂંટણી માથે છે, ત્યારે ધારાસભ્ય શૈલેષ…
માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો: હવે કૃષિ સહાય નહીં, બેન્ક ધિરાણ માફ કરો
Gujarat Unseasonal Rain: માવઠાએ ગુજરાતમાં દસેક લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોચાડયુ છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે. બીજી તરફ, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ સરવે અંગે કરેલી જાહેરાતમાં વિસંગતતા…
સરસ્વતી તાલુકાના સરીયદ ગામે ગુર્જર પ્રજાપતિ સમાજ 16 ગામનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
પાટણ જિલ્લાના સરીયદ ગામે તારીખ 2 11 2025 ના રોજ સમાલપરગણા ગુજ્જર પ્રજાપતિ સમાજ 16 ગામનો નવમો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના અનેક લોકો જોડાયા હતા . સ્નેહ…
તુલસીવિવાહ મહોત્સવ-૨૦૨૫ કોટડાપીઠામાં ધામધુમથી ઉજવણી
બાબરાના ગમા પીપળીયા ગામથી રામજી મંદિરના મહંતશ્રી બાલકદાસ બાપુ તેમજ ગ્રામજનો અને ભાવિકો ભાઈઓ, બહેનો, બાલિકાઓ સર્વો મોટી સંખ્યામાં કૃષ્ણ ભગવાનની જાન જોડી કોટડાપીઠા પધાર્યા હતા. અને કોટડા પીઠા અને…
