Latest Post

અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત ‘મજબૂરીમાં બધું કરવું પડે,ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો’, VIDEO:’રૂ.3 વધારો કે રૂ.5 અમારો તો મરો જ છે’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું? અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બનેલી દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકની લેખિત રજૂઆત 19 મે બાદ 15 મનપામાં મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાતની શક્યતા:ચૂંટણી રિઝલ્ટના 15 દિવસ બાદ પણ પદાધિકારીઓ નક્કી નહીં; કોકડું વધુ ગૂંચવાયું

સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાનો આપઘાત:પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી, લાંબા સમયથી ડિપ્રેશનમાં હોવાની શક્યતા

સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને કાપડ વેપારી રશ્મિન ચંદ્રકાંત કાચીવાલાએ આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ખત્રી સમાજ અને સમગ્ર ઉદ્યોગ આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ…

અમરેલી-ભાવનગરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ:જુનાગઢ, ગીર-સોમનાથ સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ, અમદાવાદમાં 30થી 40 કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફૂંકાતાં લોકો ઠઠર્યા

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જુનાગઢ, ગીર-સોમનાથ,…

ઊંઝા સથવારા સમાજ એકતા પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ઈષ્ટદેવ શ્રી વિશ્વકમૉ દાદાના આશીર્વાદથી તારીખ 28-10-25 ના રોજ ઊંઝા સથવારા સમાજ એકતા પરિવાર કારવાન હોટલે, ઊંઝા દ્વારા સ્નેહ મિલન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ. એકતા પરિવારના પ્રમુખ સથવારા જતીન…

વૌવા ગામના અરજણભાઈ આહીરની હાઇકોર્ટ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામના વતની શ્રી અરજણભાઈ દેભાભાઈ આહીરની હાઇકોર્ટ આસિસ્ટન્ટ તરીકે ઝાલોદ (દાહોદ જિલ્લો) ખાતે નિમણૂક થઈ છે. તેમની આ સફળતા ગામ, તાલુકો તેમજ સમગ્ર આહીર સમાજ…

શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત

Accident: શિરડીના સાંઈબાબાના દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના સાત યુવકોને નાસિક નજીક એક ભયાનક અકસ્માત નડ્યો છે. નાસિક જિલ્લાના યેવલા તાલુકાથી પસાર થતા સમયે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતા…

નવા વર્ષના લાભ પાંચમ સુધીના દિવસોમાં શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોરમાં કુલ 24,500 જેટલા ભક્તોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો.

નૂતન વર્ષના પ્રારંભથી જ હજારો શ્રદ્ધાળુઓએ શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. સોનાથી મઢેલ ગર્ભગૃહને અનેક ફૂલોથી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર…

ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા મોટાખુંટવડા ખાતે રોજકી નદીના તૂટી ગયેલા બન્ને પુલોનું રૂબરૂ નિરીક્ષણ કરી તાત્કાલિક બાંધકામના આદેશ આપ્યો 

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં આવેલા મોટા ખુંટવડા અને આસપાસના વિસ્તારોમાં તાજેતરના ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. રોજકી અને માલણ નદીમાં આવેલા પુરના કારણે મોટા ખુંટવડા થી કૃષ્ણપુર તથા બોરડી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!