રાધનપુર વોર્ડ નં. ૭માં નાગરિકોની સમસ્યાઓ ગંભીર, નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે નારાજગી
રાધનપુર તા. 28 ઓક્ટોબર, 2025: રાધનપુરના વોર્ડ નં. ૭ સ્થિત શિવ રેસિડન્સી સોસાયટી વિસ્તારના રહેવાસીઓ લાંબા સમયથી વિવિધ મૂળભૂત સુવિધાઓના અભાવનો સામનો કરી રહ્યા છે. રોડ–રસ્તા, પીવાનું પાણી, ગંદકી, લાઈટનો…
વાગડ સેનાની સ્થાપના રાપર ખાતે કરવામાં આવી
શ્રીફળ વધારીને મોમાઈ માં ના સાનિધ્યમાં સ્થાપના કરવામાં આવી સ્થાપક રામજીભાઈ બી રાજપૂત રાપર બજાર સમિતિ મોમાઈ નગર ખાતે આજરોજ એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખાસ કરીને…
કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતમિત્રો જોગ સંદેશ
અગમ ચેતી એજ સલામતી — પાક બચાવો, ઉપજ વધારો હવામાન વિભાગની આગાહી મુજબ તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ થી ૧ નવેમ્બર, ૨૦૨૫ દરમ્યાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે…
વાલીએ ઠપકો આપતાં ઘર છોડી જનાર સગીર દ્વારકાથી અને બાળ સંભાળગૃહનો કિશોર રાજસ્થાનથી મળ્યો
વડોદરાઃ વડોદરામાંથી ગૂમ થયેલા બે સગીરને શોધવા માટે પોલીસને સીસીટીવી ફૂટેજ ઉપયોગી બન્યા હતા.બંને અલગ અલગ બનાવોમાં વડોદરા પોલીસને બહારની પોલીસ પણ મદદરૃપ થઇ હતી. સમા વિસ્તારમાં રહેતો અને કેન્દ્રીય…
મનપાની ચૂંટણી પહેલા અનામત બેઠકોનું નવું માળખું જાહેર:કયા વોર્ડમાં કઈ બેઠક અનામત કે સામાન્ય?, જાણો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની વોર્ડવાઈઝ બેઠકોની યાદી
રાજ્યમાં જૂની 6 મહાનગરકપાલિકાઓ અને નવી 9 મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતનો અમલ કરાયા બાદ જૂનાગઢ…
ઐઠોર ગામે શ્રી ખોડિયાર માતાના મંદિરે નવચંડી મહાયજ્ઞ સંપન્ન થયો.
તારીખ 28-10-25 મંગળવારે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સવારે 9 વાગ્યાથી શરૂ થયેલ આ નવચંડી મહાયજ્ઞ સાંજે 4:30 વાગે પૂર્ણ થયેલ. શ્રી મનુભાઈ રામાભાઇ પટેલ (સુણકા) ના પરિવારે શ્રી ખોડિયાર માતાજી પરની…
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે યજ્ઞ અને દીકરીઓનો સત્કાર-સ્વાગત વિધીનો કાર્યક્રમ યોજાયો.
તારીખ 27-10-2025 સોમવારના રોજ ઐઠોર ગામે શ્રી અંબાજી માતાના મંદિર ખાતે ગામી તથા પરિવાર તરફથી યજ્ઞ અને દીકરીઓનો સત્કાર-સ્વાગત વિધીનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં બહેન-દીકરીઓને ભેટ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમમાં…
